કપરાડાના લવકર ગામમાં ઝઘડાની જૂની અદાવતને લઈને ખેલાયો ખૂની ખેલ.. 4 આરોપીઓની ધરપકડ..
કપરાડા: બે દિવસ આગળ કપરાડાના લવકર ગામમાં જૂની અદાવતને લઈને થયેલા ઝઘડામાં રાતે 8:30 વાગ્યાની આસપાસ એક સમહુ દ્વારા હિંસક હુમલાની ઘટના બહાર આવી...
ધરમપુરમાં જમીન વિવાદમાં કરાઈ હત્યા લાકડાના ફટકા મારી વ્યક્તિનો ઢીમ ઢાળી દીધો..
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકામાં જમીન વિવાદને લઈને નાની કોરવાડ ધનકી ફળિયામાં રહેતા 79 વર્ષીય કાશીરામ શિંગાડા પર તેમના કુટુંબી દેવરામ ગૉડુંભાઈ સિંગાડાએ લાકડી વડે...
મુખ્ય રસ્તા, બિલ્ડિંગ અને પાર્કિંગમાં CCTV કેમેરા લગાવવા વલસાડ મેજિસ્ટ્રેટે કેમ આપ્યો આદેશ..?
વલસાડ: વલસાડ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.આર.જહાએ જિલ્લાના મુખ્ય વિસ્તારોમાં CCTV કેમેરા લગાવવાનો...
આધુનિક યુગમાં પણ ધુળેટી પર્વ નિમિત્તે વલસાડ તાલુકાના ભાગલ ગામમાં પરંપરાગત બળદગાડા રેસ..
વલસાડ: વલસાડ તાલુકાના ભાગલ ગામમાં સ્થાનિક યુવકો અને ગામના અગ્રણીઓ દ્વારા પરંપરાગત બળદગાડા રેસનું આયોજન કરવામાં આવ્યું. આ રેસનું આયોજન છેલ્લા 5 વર્ષથી ધુળેટી...
મોરારી બાપુ આદિવાસી વિસ્તારમાં ઉદ્યોગપતિઓને શાળા બનાવવાનું કહી શકે તો સરકારને કહે તો શું...
વલસાડ: કથાકાર મોરારિબાપુ કહે છે મને કથા દરમિયાન એક ભાઈએ આવીને એમ કહ્યું કે શિક્ષણ નામે આદિવાસી વિસ્તારમાં ધર્મ પરીવર્તન થઈ રહ્યું છે. તમે...
‘મૈને નમક કા કાનુન તોડા હૈ’ ના પગરણ 12 માર્ચે 1930 ના રોજ...
વલસાડ: 12 માર્ચ 1930 ના રોજ દાંડીકુચની શરૂઆત ગાંધીજીએ તેમના 78 સાથીદારો સાથે અમદાવાદના સાબરમતી આશ્રમેથી “પદયાત્રા” સ્વરૂપે કરી હતી. વલસાડ જીલ્લાના નવસારી (તે...
વલસાડમાં આદિવાસી દીકરીનો આપઘાત કે હત્યા ? દિવ્ય ભાસ્કર એક પક્ષનું સાંભળી ખોટા સમાચાર...
વલસાડ: ગતરોજ વલસાડ તાલુકાના અટગામ ઘોડા ફળિયામાં એક પરિણીતાએ નોકરી કરવાની ના પાડવામાં આવતા આત્મહત્યા કરી લીધાના દિવ્ય ભાસ્કર દ્વારા સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા...
મોરારી બાપુ સાચા કે સુપ્રીમ કોર્ટ: પ્રકૃતિ પૂજક આદિવાસી લોકોનો કોઈ ધર્મ જ નથી...
તાપી: મોરારી બાપુએ પોતાની એક રામ કથા દરમિયાન સરકારને જાણકારી આપી છે કે, ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં મફત શિક્ષણના નામે આદિવાસી ભાઈઓ- બહેનોનું ધર્મ પરિવર્તન...
ધરમપુરના રાજપુરી તલાટ ગામના જૈનિકાબેન કઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયાની નોંધાઈ ફરિયાદ
ધરમપુર: આજરોજ આશરે પોણા ત્રણેક વાગેની રાત્રે જૈનિકાબેન નામની પરણિત મહિલા ઘરના સભ્યોને કોઈપણ પ્રકારની જાણકારી આપ્યા વિના ક્યાક ચાલ્યા ગયાની ફરિયાદ ધરમપુર પોલીસ...
31 માર્ચથી લેન ડ્રાઇવિંગ નિયમો કડક બનશે, SPએ ટ્રાન્સપોર્ટરો સાથે કરી બેઠક…
વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લામાં વધતા જતા રોડ અકસ્માતોને રોકવા માટે પોલીસ વિભાગે મહત્વપૂર્ણ પગલું લીધું છે. વલસાડ એસપી ડૉ. કરનરાજ વાઘેલાના અધ્યક્ષસ્થાને વાપી ટ્રાન્સપોર્ટર...
















