ધરમપુરની આદિવાસી આંગણવાડી વર્કર બહેનોને ભૂસકા કહેતી સી.ડી.પી.ઓ જ્યોતિ ટંડેલ સામે તંત્ર ચુપ કેમ...
ધરમપુર: અમુક અધિકારીઓ દ્વારા આદિવાસી લોકોને માનસિક ત્રાસ આપવાનું ઘટનાઓ ઘટિત થઇ રહી છે ત્યારે ગતરોજ આવી ઘટના ધરમપુર તાલુકામાં સામે આવી છે TDO...
મોટાપોંઢાના 15 જેટલા ખેડૂતોએ નેશનલ હાઇવે 56 ના જમીન સંપાદનના વિરોધમાં આપી વાંધા અરજીઓ..
મોટાપોંઢા: ગતરોજ મોટાપોંઢા ગામના ૧૫ જેટલા ખેડૂતો દ્વારા નેશનલ હાઇવે નમ્બર 56 ના જમીન સંપાદનના પરિપત્રના વિરોધમાં વાંધા અરજીઓ આદિવાસી નેતા કમલેશ પટેલના આગેવાનીમાં...
ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં થશે 53 માં પૃથ્વી દિવસ ઉજવણી…
વલસાડ: 22 એપ્રિલેના રોજ વર્લ્ડ અર્થ ડે (World Earth Day) એટલે કે વિશ્વ પૃથ્વી દિવસની પર્યાવરણના પડકારો જેમ કે, ક્લાઈમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ...
જાણો: કઈ નર્સિગ કોલેજનું કાળું કૃત્ય આવ્યું બહાર.. ઓરીજનલ ડોક્યુમેન્ટ માટે રૂપિયાની માંગણી..
ધરમપુર: શ્રી મહાત્મા ગાંધી એજ્યુકેશન ઇન્સ્ટીટયુટ નર્સિગ કોલેજ ધરમપુર દ્વારા ગરીબ આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ ANM અને GNM કોર્ષના સપના બતાવી ઓરીજનલ ડોક્યુમેન્ટ કબજે કરી...
વલસાડમાં જુની થયેલી આંબાવાડીને લઈને કૃષિ પ્રાયોગિક કેન્દ્રએ શું કરી નવી પહેલ.. જાણો
વલસાડ: 50 થી 70 વર્ષ જુના થઇ ગયેલા વલસાડમાં આંબાનું વાવેતરની ઉત્પાદન ક્ષમતા ખુબ જ ઝડપથી ઘટતી રહે છે. આવી ખુબ જ જુની, મોટા...
વાપીમાં દર્દીઓ, જરૂરતમંદો અને દિવ્યાંગ બાળકોને નિઃશૂલ્ક ભોજન સેવાની શરૂ..
વાપી: ગતરોજ થી વાપીના એલ્યુર જય રાધે ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ફ્રી ભોજન સેવાની શરૂઆત કરાઈ હતી. પ્રથમ હોસ્પિટલમાં દર્દીઓને અને જરૂરતમંદ લોકો સુધી ભોજન...
વાપીની રોફેલ કોલેજમાં પરીક્ષા આપ્યા બાદ 22 વર્ષીય વિદ્યાર્થીની ગુમ..
વલસાડ: વાપી જીઆઈડીસી રોફેલ કોલેજ ખાતે પરીક્ષા આપવા માટે ગયેલી વાપીના જ્ઞાનધામ સ્કૂલ સ્ટાફ ક્વાર્ટ્ર્સ ખાતે રહેતી ગોધરા તાલુકાના હરકુન્ડી ગામના રહેવાસી 22 વર્ષીય...
લોકોના પ્રશ્નો અને સમસ્યાઓના નિરાકરણ માટે નાનાપોઢાંમાં જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાયો લોક દરબાર
નાનાપોઢાં: ગતરોજ નાનાપોઢાં પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અરજદારો સાથે વાતચીત, ટ્રાફિકની સમસ્યા તથા પોલીસ...
વલસાડમાં 5 મી એપ્રિલથી 23 એપ્રિલ સુધી યોજાશે મતદારયાદી સુધારણા કાર્યક્રમો..
વલસાડ: વલસાડ જિલ્લામાં 5 મી એપ્રિલથી 23 મી એપ્રિલ એપ્રિલ સુધી મતદારયાદી સુધારણા કાર્યક્રમો યોજાશે. સુધારણા કાર્યક્રમ હેઠળ ખાસ ઝુંબેશ દિવસ અંતર્ગત જે તે...
જિલ્લાના ખેડૂતોને કેરી પાકના થયેલા નુકસાનના વળતરનો સર્વે.. રિપોર્ટ બાદ વળતર..મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ
વલસાડ : ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલે માવઠાના કારણે કેરીના પાકને ભારે નુકસાન થયું હોવાનો મુદ્દો ઉઠાવી જણાવ્યું કે, વલસાડ જિલ્લાને હાફૂસ કેરીના ઝોન તરીકે ઓળખાય...
















