ભરૂચના જંબુસર તાલુકાના વેડચ ગામમાં શોર્ટસર્કિટથી એક મકાનમાં આગ, બાજુનું મકાન પણ સ્વાહા..
ભરૂચ: જંબુસર તાલુકામાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. જંબુસર તાલુકાના વેડચ ગામમાં એક મકાનમાં લાગેલી આગ પાડોશના મકાન સુધી પ્રસરી જતાં...
અંકલેશ્વરના સારંગપુર નજીક બાઇક ખાડામાં પડતાં બે યુવાનને ગંભીર ઇજા, સારવાર અર્થે દાખલ…
અંકલેશ્વર: જીઆઇડીસી અંકલેશ્વરથી રાજપીપળાને જોડતા રોડની કામગીરી ચાલી રહી છે પણ આ કામગીરી દરમિયાન લેવલિંગ નહિ જળવાતાં તથા ઠેર ઠેર અપાયેલાં કટના કારણે અકસ્માત...
ભરૂચ જિલ્લામાં સપ્તાહ પહેલાં ગ્રાંટના ચેક અપાયાં છતાં 3 હજાર શિક્ષકનો પગાર અટક્યો…
ભરૂચ: ભરૂચ જિલ્લામાં બાળકોનું ભાવિ ઘડતા પ્રાથમિક શાળાના 3 હજાર જેટલા શિક્ષકો નો પગાર મંગળવારે સાંજના 4 વાગ્યા સુધી નહીં થતાં. શિક્ષકોને આર્થિક સમસ્યાનો...
અંકલેશ્વરની GIDCમાં ભીષણ આગ, પાનોલીની જલ એકવા કંપનીનો પ્લાન્ટ આગની ચપેટમાં…
અંકલેશ્વર: અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આજે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જલ એકવા કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી...
ભરૂચમાં 56.85 લાખના વિકાસ કાર્યોનો પ્રારંભ, ભોલાવ અને ઝાડેશ્વર પંચાયતમાં રસ્તાના નવીનીકરણ માટે ખાતમુહૂર્ત...
ભરૂચ: ભરૂચની ભોલાવ અને ઝાડેશ્વર ગ્રામ પંચાયતમાં વિકાસ કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારની નોન પ્લાન ગ્રાન્ટમાંથી રૂપિયા 56.85 લાખનો ખર્ચ કરવામાં આવશે....
ભરૂચ પોલીસે સમયસૂચકતા દાખવી કિશોરી અને મહિલાને બચાવ્યાં, બંનેને કાઉન્સેલિંગ બાદ પરિવારને સોંપ્યાં…
ભરૂચ: ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના બે અલગ-અલગ પ્રયાસને ભરૂચ પોલીસે નિષ્ફળ બનાવ્યા છે. સી ડિવિઝન પોલીસને મળેલી માહિતી મુજબ એક કિશોરી કાળા...
અંકલેશ્વરની સરકારી શાળામાં ગેસ સિલિન્ડર લીક, મધ્યાહન ભોજન દરમિયાન આગ લાગી…
અંકલેશ્વર: અંકલેશ્વરના ગોયા બજારમાં આવેલી સરકારી શાળા નંબર એકમાં મોટી દુર્ઘટના ટળી ગઈ છે. શાળામાં મધ્યાહન ભોજનની તૈયારી દરમિયાન ગેસ સિલિન્ડર લીક થતાં આગ...
અંકલેશ્વરમાં જીઆઇડીસી ફી કોમ ચોકડી પાસે જીપ અને ટેમ્પો વચ્ચે અકસ્માત…
અંકલેશ્વર: અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બપોરના સમયે એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી હતી.જેમાં ફિ કોમ ચોકડી પાસે બેકાબુ તુફાન જીપ ના ચાલકે જીપને ઉભેલા આઇસર...
ભરૂચના જંબુસરમાં જોધલપુર સોસા.ની બહાર રિક્ષાના ગેરેજમાં આગ, રહીશોના જીવ તાળવે ચોટ્યાં..
ભરૂચ: ઉનાળામાં તાપમાનનો પારો ઉંચે જઇ રહયો છે ત્યારે આગના બનાવો પણ વધી રહયાં છે. અંકલેશ્વરમાં ગેરેજમાં લાગેલી આગના કારણે આખું શોપિંગ ભડકે બળ્યું...
ઝઘડીયા તાલુકાના આદિવાસી સમાજના દીકરા-દીકરીએ MBBS ની પદવી પ્રાપ્ત કરતા સમગ્ર આદિવાસી સમાજમાં આનંદની...
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડીયા નગરના રખા ફળિયામાં રહેતા આદિવાસી ખેડૂત શૈલેષભાઈ ભગતના દીકરા રાહુલ ભગતે દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ ખાતેથી M.B.B.S. ની પદવી પ્રાપ્ત...
















