નવસારી તાલુકાના ગણેશ સિસોદ્રામાં રહેતી 32 વર્ષીય પરિણીતા ગુમ…
નવસારી: નવસારી તાલુકાના ગણેશ સિસોદ્રામાં રહેતી 32 વર્ષીય પરિણીતા ઘરેથી દુપટ્ટો બદલવા નવસારી જાઉં છું તેમ કહી ઘરે પરત ન આવતા તેના પતિએ શોધખોળ...
બીલીમોરની અંબિકા નદીમાં નાહવા પડેલા 16 વર્ષીય યુવકનું ડૂબી જવાથી મોત..
નવસારી: નવસારીના બીલીમોરા વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. દેવધા ગામ પાસે આવેલી અંબિકા નદીમાં નાહવા પડેલા 16 વર્ષીય કિશોરનું ડૂબી જવાથી મોત...
250 સ્ટ્રીટ લાઇટોથી ગણદેવીનો સ્ટેટ હાઇવે ઝળહળતો થશે…
ગણદેવી: ગણદેવી નગર બહારથી પસાર થતો સતીમાતા મંદિરથી જલારામ મંદિર છે. આ ધોરીમાર્ગ રાત્રે અંધકારમય રહેતો હતો અને એને કારણે રખડતા પશુઓ સાથેના અનેક...
ગણદેવી-નવસારી રૂટે સાંજે 6 થી 8 વચ્ચે બે બસ સેવા શરૂ કરવાનો નિર્ણય..
નવસારી: ગણદેવી-નવસારી વચ્ચે સાંજના સમયે 6થી 8 વાગ્યાની વચ્ચે ગણદેવી આવવા માટે એક પણ બસ ન હોવાથી સુરત કે નવસારીથી ગણદેવી ગડત, પરત આવવા...
દીપડા પકડવા પાંજરા મૂકી વન વિભાગ મીઠી નીંદરમાં.. અને વાંસદાના ગામડાઓમાં દીપડાના બીકે ગ્રામજનો...
વાંસદા: એક દીપડાએ વાંસદાના લોકોની ઊંઘ હરામ કરી મૂકી છે આતંક મચાવ્યો છે. કડકડતી ઠંડીમાં લોકોને ધ્રુજારી વધારી રહ્યો છે વાંસદાના ગ્રામીણ વિસ્તારમાં દીપડાના...
ગણતંત્ર દિવસની રાતે ખેરગામના તોરણવેરા ગામની પ્રાથમિક શાળામાંવાલીદિનની ભવ્ય ઉજવણી…
ખેરગામ: ખેરગામના તોરણવેરા ગામની પ્રાથમિક શાળામાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્યશ્રી વિજયભાઈ પટેલ તથા પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી અને ચીખલી ગણદેવીના ધારાસભ્ય...
ગણદેવી તાલુકાના ભાઠા ગામમાં આવેલી પ્રાથમિક શાળાના આચાર્ય બે વર્ષથી USમાં.. વાલીઓએ આક્રોશમાં આવી...
નવસારી: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાઠા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં આચાર્યની નિમણૂક ન થતાં ગ્રામજનો વિફર્યા હતા. વાલીઓએ શાળાને તાળાબંધી કરી દીધી છે. 174...
વાંસદામાં આંતકી દીપડાને પકડવામાં વન વિભાગ નિષ્ફળ.. શેરડીના ખેતરમાં રમી રહેલા 8 વર્ષના બાળક...
વાંસદા: વાંસદા તાલુકામાં દીપડાના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે ગતરોજ સાંજના સમયે ઘર નજીક આવેલા શેરડીના ખેતરમાં રમી રહેલા બાળક પર દીપદાએ...
ભારતના પૂર્વ છેડાના રાજ્ય અરુણાચલ પ્રદેશથી મહેમાનો આવ્યા સમસ્ત આદિવાસી સમાજના આગેવાનોની મુલાકાતે..
નવસારી: દેશનો સૌથી પૂર્વોતર છેડો એટલે અરુણાચલ પ્રદેશ રાજ્ય અને તેનું સુંદર શહેર એટલે મેચૂકા ભારત ચીન બોર્ડર પર આવેલું મેચૂકા એટલું રળિયામણું છે...
ખેલ મહાકુંભ 2025માં ખેરગામમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા બાળકોને SAS નવસારીના પ્રમુખ ડો. નીરવ પટેલ...
ખેરગામ: સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો. નિરવ પટેલ અને ડો. દિવ્યાગી પટેલ દ્વારા ખેરગામ તાલુકાના ખેલ મહાકુંભ 2025માં ઝળકેલા 4 બાળકોનું સન્માન...
















