મલેશિયામાં શિપિંગ જોબની લાલચ આપી નવસારીના યુવાન પાસેથી 5.30 લાખની ઠગાઈ, ત્રણ સામે ફરિયાદ…

0
નવસારી: નવસારીના જલાલપોર તાલુકામાં વિદેશ નોકરીના નામે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. વલસાડના એક દંપતી અને દિલ્હીના એક વ્યક્તિએ મળીને નવસારીના યુવાન પાસેથી 5.30...

નવસારીના સાતેમ રોડ પર ગંભીર અકસ્માત..બાઈક-મોપેડની ટક્કરમાં બે યુવાનોના મોત..

0
નવસારી: નવસારી જિલ્લાના ખડસુપા બોર્ડિંગ પાસે આવેલા સાતેમ રોડ પર ગઈકાલે રાત્રે 9:30 વાગ્યે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બાઈક અને મોપેડ વચ્ચે સામસામે થયેલી...

આદિવાસી ખેડૂતોને આંબાવાડીમાં કેરી પાકને બચાવવા અને આવક વધારવા ઘોડવણીના ઠાકોરકાકાએ શું આપી સલાહ..

0
ચિખલી: ચાલુ વર્ષે આદિવાસી ખેડૂતોના આંબાવાડીમાં પુષ્કળ મોર આવ્યો, પાંદડાં કરતાં મોર વધારે આવ્યા પણ પાછળથી ખરાબ હવામાનને લીધે બધો જ મોર સુકાઈ ગયો,...

વંકાલ ગામના મધ્યા ફળિયાની આંગણવાડીનું મકાનનું વર્ષોથી અધૂરું.. સ્થાનિકોમાં રોષનો માહોલ..

0
ચીખલી: ચીખલી તાલુકાના વંકાલ ગામના મધ્યા ફળિયામાં આંગણવાડીનું જર્જરિત મકાન તોડી નંખાયા બાદ નવું ન બનાવાતા છેલ્લા આઠેક વર્ષથી ભુલકાઓને અલગ અલગ ઘરના ઓટલા...

બીલીમોરામાં ટ્રેનની અડફેટે બે યુવકોના મોત, પોલીસની ઘોર બેદરકારી, ઓળખ કર્યા વગર અંતિમ સંસ્કાર...

0
નવસારી: નવસારીનાં બીલીમોરા રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે આવતા બે યુવકનાં મોત નીપજ્યા હતા. પોલીસે મૃતદેહોની ઓળખ કર્યા વિના જ અંતિમ સંસ્કાર કર્યા હોવાનો...

નવસારી જિલ્લાના 6 તાલુકામાં વિવિધ વિભાગોના સંકલન થકી 5222 જળ સંચયના પ્રોજેક્ટ કાર્યરત…

0
નવસારી: નવસારીમાં હાલના સમયમાં પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે હયાત જળસ્ત્રોતો જેવા કે બોર-કુવાઓને રિચાર્જ કરવા માટે નક્કર કામગીરી કરવાની જરૂરિયાત જણાય છે. તે...

8 કલાકની વીજળીમાં વારંવાર આપવામાં આવતો કાપને લઈને વાંસદાના ધરતીપુત્રોએ આપ્યું આવેદનપત્ર..

0
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના ધરતીપુત્રો (ખેડૂતો) દ્વારા શ્રી જે. એન. પટેલ જે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ પેટા કચેરી વાંસદા શ્રી જે. એન. પટેલને...

ચીખલીના ટાંકલ ચોકડી પર મરઘાં વાહક ટેમ્પોમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગ બધુ મળીને થયું...

0
ચીખલી: ચીખલી તાલુકાના ટાંકલ ચાર રસ્તા નજીક મધ્યરાત્રે એક ગંભીર આગની ઘટનાનો બનાવ બનવા પામ્યો હતો આ ઘટનામાં ટાંકલ ચોકડી પર મરઘાં વાહક ટેમ્પોમાં...

આદિવાસી વિસ્તારોમાં બિન આરોગ્યપ્રદ મધ્યાહન ભોજન પીરસવામાં આવે છે: અનંત પટેલ

0
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની 15મી વિધાનસભાની છઠ્ઠી બેઠકના બજેટ સત્રમાં બજેટ પર ચર્ચા કરતા બજેટ 2025-26ની ચર્ચામાં વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે,...

નાયક ફાઉન્ડેશન ફરી વિવાદમાં.. નવસારીની અમલસાડ કન્યાશાળામાં મધ્યાહન ભોજનમાં નીકળી ઈયળ..

0
ગણદેવી: નવસારી જિલ્લામાં નાયક ફાઉન્ડેશન મધ્યાહન ભોજનને લઈને ફરી વિવાદમાં આવ્યું છે નવસારીની અમલસાડ કન્યાશાળામાં બાળકોને પીરસાતા મધ્યાહન ભોજનમાં ઈયળ મળવાની ઘટના પ્રકાશમાં આવતા...