રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદથી ડાંગરના તૈયાર પાકને વ્યાપક નુકસાન, ખેડૂતોની હાલત કફોડી..
ગુજરાત: રાજ્યના અનેક જિલ્લા અનેક વિસ્તારોમાં છેલ્લા સતત ત્રણ દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. અણધાર્યા માવઠાના...
યુથલીડર ડો. નિરવ પટેલ અને તેમની ટીમ દ્વારા વયોવૃદ્ધ અને દિવ્યાંગો સાથે દિવાળી ઉજવણી..
ખેરગામ: યુથલીડર ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા પોતાની ટીમ સાથે મળીને દર વર્ષની જેમ ખુબ જ ખેરગામ, ચીખલી, વલસાડ તાલુકાના વિવિધ ગામોમાં એકલા અટુલા રહેતા...
ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં ભૂંકપના તીવ્ર આંચકાથી મંગુભાઈનું ઘર જમીનદોસ્ત..!
ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં આવેલા ભૂંકપનો જોરદાર આંચકો આવતાં સૌથી વધુ નુકસાન મંગુભાઈ સોમાભાઈ પટેલના ઘરને થયું, જેનું પુરું ઘર જમીનદોસ્ત થઈ...
વાંસદામાં સરા ગામમાં માવલી ડુંગર પાસે હોટલ કચરાનું ગેરકાયદેસર ડમ્પિંગ: આદિવાસીઓની આસ્થા અને વન્યજીવો...
વાંસદા: છેલ્લાં કેટલાંક દિવસોથી વાંસદા તાલુકામાં સરા ગામથી મહોવાસ ગામને જોડતો મુખ્ય રસ્તો, જે પ્રકૃતિના સૌંદર્યથી ભરપૂર છે, અને આદિવાસી સમુદાયની આસ્થાનું પવિત્ર સ્થાન...
ચીખલીમાં જમીનના નકલી દસ્તાવેજો બનાવી 1.51 કરોડથી વધુની છેતરપિંડી, 4 ઠગો સામે ગુનો દાખલ..
ચીખલી: પોલીસ ફરિયાદ મુજબ, દિલીપ નટુભાઈ રાજપુત, ઝુબેર ઇકબાલ મેમણ, ગોકુળ મોરારભાઇ વર્મા અને ધર્મેન્દ્રકુમાર મગનલાલ રાઠોડ નામના ઠગ લોકોએ જમીન વેચાણના બહાને ₹1.51...
ઉનાઇમાં ફટાકડાની પરવાનગી વિનાની દુકાનોને સીલ કરવાને લઈને ઉભો થયો વિવાદ.. કોંગ્રેસ-ભાજપના આદિવાસી નેતાઓ...
વાંસદા: દિવાળીના સમયે વાંસદાના ઉનાઈ ગામમાં વાપી-શામળાજી મુખ્ય માર્ગ પરવાનગી વગર ચાલતી ફટાકડાની દુકાનનો મુદ્દો વિવાદમાં આવતાં જ રાત્રી સમયે ચક્કાજામ થઇ ગયું હતું...
ખેરગામના આદિવાસી યુવાનોએ અંધશ્રદ્ધા નિવારણ માટે કાળીચૌદસની રાત્રે સ્મશાનમાં ખીચડી કઢીનું કર્યું ભોજન..
ખેરગામ: દિવાળીના દિવસે એટલે કે કાળી ચૌદસની રાત્રે આદિવાસી સમાજના ઘર કરી ગયેલી વર્ષો જૂની અંધશ્રદ્ધા નિવારણ માટે ખેરગામ તાલુકા આગેવાનો દ્વારા સ્મશાનમાં ખીચડી...
CID ક્રાઇમના નામનો ખોટો ઉપયોગ કરનાર મહિલાને ક્લિનચિટ આપતાં ખેરગામ પોલિસને અગ્રણી તબિબે કાનૂની...
ખેરગામ: ખેરગામના તબિબ દંપત્તિની રેસ્ટોરન્ટમાં કાજૂની ડિલિવરી માટે એડવાન્સમાં રૂપિયા લઇ લીધા પછી કાજુનો માલ ડિલિવરી નહીં કરતા તબિબ દ્વારા પોતાના વારંવાર રૂપિયા માંગવા...
નરેશ પટેલને મળી મંત્રી મંડળમાં જગ્યા: ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ ફરીવાર કેબિનેટ મંત્રી બન્યા.
નવસારી: ગુજરાત સરકારના ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી પદની આગેવાની હેઠળ મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. જેમાં ફરી એકવાર ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને કેબિનેટ મંત્રી...
ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં એમ્બ્યુલન્સની ભેટ: સરપંચશ્રીના અથાગ પ્રયત્નોથી લોકોના સ્વસ્થ્યને મળી મજબૂતી..
ચીખલી: માંડવખડક ગામના સરપંચ શ્રી વલ્લભભાઈ ચૌધરીના અથાગ પ્રયત્નો અને સ્થાનિક વહીવટી વ્યવસ્થાના સહયોગથી ગામના લોકોના સ્વસ્થ આરોગ્યને લઈને એક માંડવખડક ગ્રામ પંચાયતને અત્યાધુનિક...
















