વાંસદા પોલીસની ટીમે તેરા તુજકો અર્પણ અંતર્ગત સાયબર ફ્રોડમાં ગુમાવેલ 47,850 રૂપિયા માલિક કર્યા...

0
વાંસદા: આજરોજ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત વાંસદા પોલીસે સાઇબર ફ્રોડ દ્વારા પૂરૂષ હોવા છતા સ્ત્રીના નામની ફેક આઇ.ડી બનાવી ફ્રોડ કરી તુટક તુટક...

વલસાડના તીઘરા ગામમાં ડો.નિરવ પટેલ અને આદિવાસી સમાજના આગેવાનોના હસ્તે તંત્યા મામા ભીલ ચોકની...

0
વલસાડ: ઇન્ડિયન રોબિનહુડના નામથી જાણીતાં મહાન ક્રાંતિકારી તંત્યા મામાં ભીલના શહીદ દિવસ નિમિત્તે વલસાડ તાલુકાના તીઘરા ગામના પહાડ ફળિયામાં તંત્યા મામાં ભીલ ચોકનું નામકરણ...

ન્યાયની માંગ: માનવ અધિકાર આયોગમાં ડો નિરવ પટેલે પત્ર લખી નવસારી પોલીસની પૂર્વગ્રહયુક્ત અને...

0
ખેરગામ: આજરોજ ખેરગામના જાણીતાં સામાજિક યુવા આગેવાન ડો.નિરવ ભુલાભાઇ પટેલે ગુજરાત રાજય માનવ અધિકાર આયોગને પત્ર લખી ખેરગામ પોલિસ દ્વારા આચરવામાં અત્યાચાર અને હત્યાના...

બુટલેગર અભિષેક ‘અભલા’ અને MLA અનંત પટેલ વચ્ચે છેલ્લા એક મહિનામાં 29 વખત ફોન...

0
વાંસદા: આજરોજ વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવ્યા છે. ધારાસભ્યના વાંસદાના બુટલેગર સાથે છેલ્લા એક મહિનામાં 29...

દારૂ ન પીવા માટે સમજાવતાં ચીખલીના યુવાને ગળે ફાસો ખાઈ કરી લીધી આત્મહત્યા..

0
ચીખલી: દારૂના વ્યસનનું આજના કેટલાક યુવાઓ કેટલાં બંધાણી બની ગયા છે એનું ઉદાહરણ આજે ચીખલીથી પ્રકાશમાં આવ્યું હોય તેમ ચીખલી તાલુકાના ખરોલી ગામમાં ભવાની...

પોલીસ ગૌરવ: વાંસદા પોલીસ કોન્સ્ટેબલ નરસિંહા શંકરસિંહને IPS દ્વારા પ્રશંસાપત્ર આપી કરાયા સન્માનિત..

0
નવસારી: આજરોજ વાંસદા તાલુકાના ભીનાર ગામે DGVCL ના વીજતારની ચોરીનો મામલો ઝડપાયો બાદ વાંસદા પોલીસ સ્ટેશનના અનઆર્મ્ડ કોન્સ્ટેબલ નરસિંહભાઈ શંકરસિંહની ઉત્કૃષ્ટ કામગીરીને પોલીસ IG...

ખેરની તસ્કરી મામલે વાંસદાના RFO જે.ડી. રાઠોડ અને ચીખલીના મહિલા ફોરેસ્ટર હેતલ પટેલને કરાયા...

0
વાંસદા: આદિવાસી વિસ્તારોમાંથી ખેરના લાકડાની આંતરરાજ્ય તસ્કરીના ગંભીર મામલામાં ગાંધીનગર વન વિભાગ દ્વારા આકરા પગલાં લેતા વલસાડ રેન્જના (વાંસદા) રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) જે.ડી....

વાંસદાના અંકલાછથી CHC દવાખાનું ખાનપુર ખસેડવા પાછળ સુવિધાઓનો અભાવ કે રાજકારણ ? ગ્રામજનોમાં ચર્ચા

0
વાંસદા: વાંસદા તાલુકાના અંકલાછ ગામમાં આવેલા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) દવાખાનાને ખાનપુર ગામ ખસેડવાના નિર્ણયથી સ્થાનિક ગ્રામજનોમાં અસંતોષનો માહોલ છે. આદિવાસી વિસ્તારમાં આવેલા આ...

માંડવખડક PHCમાં આદિવાસી દર્દીઓની વ્યથા : બિન-આદિવાસી ડોક્ટરો પર સવાલ, સારવારમાં બેદરકારીના આક્ષેપો..

0
ચીખલી: નવસારી જિલ્લાના ચિખલી તાલુકાના માંડવખડક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)માં આવતા ૯૯.૯૯ ટકા દર્દીઓ આદિવાસી હોવા છતાં અહીં ફરજ બજાવતા બંને ડોક્ટરો બિન-આદિવાસી છે....

ધારાસભ્ય અનંત પટેલના હસ્તે ઉનાઇ ગ્રામપંચાયત દ્વારા 1,36,53,444 લાખના વિકાસના કામોનું ખાતમહુર્ત..

0
ઉનાઈ: ધારાસભ્ય અનંત પટેલ,સરપંચ મનીષભાઈ પટેલ,ડેપ્યુટી સરપંચ ધવલભાઈ ઢીમ્મર અને મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં વાંસદના ઉનાઈ/ચરવી ખાતે 1,36,53,444 લાખના વિકાસના વિકાસના કામોનું ખાતમહુર્ત કરવામાં...