વાંસદાના લાછકડી ગામના યુવાને અજાણ્યા કારણોસર કરી આત્મહત્યા: પોલીસ તપાસ શરુ.. જાણો સમગ્ર ઘટના

0
વાંસદા: વાંસદાના લાછકડી ગામનો યુવાન રવિવારના રોજ પોતાની બાઈક સાથે ગુમ થઈ ગયો હતો તેની શોધખોળ કરતાં તેની બાઈક વાંસદાના જ કાવડેજ ગામમાં અને...

વાંસદાના આંકડા ધોધ પર દારૂની મહેફીલો થતી હોવાની સાબિતી પુરતી ખાલી બાટલીઓ કેદ થઈ...

0
વાંસદા: પ્રવાસન સ્થળોથી સ્થાનિક સ્તરે રોજગારી વધે એ બરાબર છે પણ એના કારણે પ્રદુષણ અને જે અસમાજિક પ્રવૃતિઓમાં વધારો થાય એ પણ ખોટું નથી...

સમસ્ત આદિવાસી સમાજની ખેરગામ ટીમ દ્વારા જાણો ક્યા બે મુદ્દાને લઈને અપાયા આવેદનપત્ર…

0
ખેરગામ: ગતરોજ નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજની ખેરગામ ટીમ દ્વારા મુખ્ય મંત્રીના આદિવાસીઓને અર્બન નકસલી" શબ્દ કહ્યા પર ખેદ પ્રગટ કરે અને ગણદેવીના પુર...

બીલીમોરામાં વ્યાજખોરોના ત્રાસ અને મારઝૂડના કારણે મહિલાએ કરી આત્મહત્યા: બે દિવસ વીત્યા છતાં પોલીસ...

0
બીલીમોરા: વ્યાજખોરોના માનસિક ત્રાસ અને મારઝૂડના લીધે હજુ એક મહિલાએ આત્મહત્યા કર્યાનો કિસ્સો ગણદેવીના બીલીમોરા સિંગલ ફળિયામાં અંબામાતા મંદિર સામે રહેતા ચંપાબેન બબનભાઈ નાયકાનો...

નવસારી જિલ્લામાં વરસાદની ફરીથી ધમાકેદાર એન્ટ્રી: ખેડૂતોમાં આનંદો.. શું છે આગાહી

0
નવસારી: દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની ફરીથી ધમાકેદાર એન્ટ્રી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો. વધુ પડતા ગરમી (તાપ) અને ઉકળાટ કારણે ડાંગરના પાકને નુકશાન થવાનો...

વાંસદાના ચાંપલધરા ગામના સમાજના કામોમાં ખડે પગે રહેતા સમાજસેવક મુશ્કેલીમાં.. સમાજના ટેકા ની જરૂર.....

0
વાંસદા: ગતરોજ રાત્રે વાંસદાના ચાંપલધરા ગામના ડુંગરી ફળીયાનાં નાથુભાઈ એક એવા સમાજસેવક કે જેઓ સમાજના દરેક કામમાં હાજર રહ્યા પણ એક એવા બાપ કે...

વાંસદાના અમીત કુમાર મી. ગુજરાત બોડી બિલ્ડીંગ-2022ની સ્પર્ધામાં બન્યા ચેમ્પિયન..

0
વાંસદા: મી. ગુજરાત બોડી બિલ્ડીંગ-2022ની ચેમ્પિયનશીપમાં વાંસદાના અમીત કુમાર ગૌસ્વામી ફર્સ્ટ ક્રમાંક સાથે ચેમ્પિયન થતા જ નગરજનોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો અને સૌ તેમને...

ગણદેવી પૂરગ્રસ્ત પરિવારોને સહાય અપાવવા નવસારી સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો નીરવ પટેલ પોહચ્યા...

0
ગણદેવી: આઝાદીના 75 વર્ષમા આવેલા સૌથી ભયાનક પુરમાં ગણદેવી વિસ્તારના અનેક પરિવારો તબાહ થયાં અને ઘણું મોટુ નુકસાન સહન કરવાનો વારો આવેલ છે, જેમાં...

જાણો: વાંસદાના ક્યાં ગામમાં ઊંઘમાં માતા-પુત્રને સાપે ડંખ માર્યો.. માતા બચી, પુત્રએ ગુમાવ્યો જીવ..

0
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના પ્રતાપનગર ગામે 12 દિવસ પહેલા માતા પુત્રને સુતા હતા ત્યારે પથારીમાં ઝેરી સાપે ડંખ માર્યો હતો. જેમાં સારવાર દરમિયાન માતા...

ખેરગામના ડો. નીરવ પટેલ અને તેમની ટીમના વિકાસ હિતેચ્છુ યુવાઓનું આંદોલન રંગ લાવ્યું: રસ્તાની...

0
ખેરગામ: 'કોશિશ કારણે વાળો કિ હાર નહિ હોતી' નું પંક્તિ સાર્થક થયું હોય એમ ખેરગામના સામજિક આગેવાન નીરવ પટેલ અને તેમની ટીમ દ્વારા કરાયેલા...