નર્મદામાં અધિકારી રાજ ચાલી રહ્યું છે.. કોન્ટ્રાક્ટરો પાસેથી કટકી લેવા કરી રહ્યા છે બંધબારણે...
નર્મદા જિલ્લામાં આયોજન મંડળની બેઠકને લઇ મનસુખ વસાવાએ નારાજગી અને રોષ પ્રગટ કરતા કરતા કહ્યું કે બેઠકમાં જનપ્રતિનિધિઓની બોલાવવામાં નથી આવી રહ્યા.. આયોજન મંડળની...
ચીકદા ગામથી ડેડીયાપાડા તાલુકા મથકે આવતો રાજ્ય ધોરી માર્ગ ખખડબંજ સ્થિતિમાં.. તંત્રના આંખ આડા...
ડેડીયાપાડા: વર્તમાન સમયમાં ડેડીયાપાડા તાલુકામાં ચિકડા ગામ થી ડેડીયાપાડા તાલુકા મથકે જોડતો રાજ્ય ધોરીમાર્ગ અંદાજિત 16 km નો રસ્તો છે જે ધોરીમાર્ગ થી ચિકદા...
આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા વિતેલા 11 દિવસથી રાજપીપળાની જેલમાં.. કોર્ટે શું કહ્યું..
ડેડીયાપાડા: પ્રિન્સિપાલ એન્ડ સેશન્સ જજ નેહલકુમાર જોષી 27મીએ કોર્ટે ચૈતર વસાવા સહિત અન્ય આરોપીની વધુ રિમાન્ડની અરજી અંશત: મંજૂર કરી છે ત્યારે આજે ડેડિયાપાડા...
મનસુખ વસાવા.. જંગલની જમીનમાં નવું ખેડાણ કરતા લોકોને અટકાવવા જોઈએ.
રાજપીપળા: વન વિભાગ રાજપીપલા દ્વારા વડિયા પેલેસ કેમ્પસમાં સહભાગી વન વ્યવસ્થા જન સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સાંસદ મનસુખ વસાવા એ સ્ટેજ પરથી...
પતિના સેવાકાર્યને આગળ ધપાવતાં પત્ની: ડેડિયાપાડામાં આગમાં પોતાનું બધું જ ગુમાવેલા પરિવારને મદદે પોહચ્યાં...
ડેડીયાપાડા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા યુવા બ્રિગેડ ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાની હાલ વન વિભાગના કેસમાં કસ્ટડીમાં છે ત્યારે તેમના સેવાકીય કામગીરીને તેમની ગેર હાજરીમાં તેમના...
ડેડિયાપાડામાંથી આદિવાસી મસીહા છોટુ વસાવા પર અભદ્ર ટિપ્પણી કરવા બદલ ધર્મેન્દ્ર ભવાની વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય...
ડેડીયાપાડા: મનીષભાઈ સુખલાલભાઈ ગામ ખોડાઆંબા પોસ્ટ આંબાવાડી તાલુકો ડેડીયાપાડા જીલ્લો નર્મદા ગુજરાત દ્વારા વતની શ્રીમતી રાષ્ટ્રપતિ દ્રોપદી નવી દિલ્હી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ...
વન અધિકાર કાયદા 2006 મુજબ આદિવાસી હક અધિકારો આપવા ડેડીયાપાડામાં અપાયું આવેદનપત્ર
ડેડીયાપાડા: વન અધિકાર કાયદા ૨૦૦૬ મુજબ જંગલમાં જમીન ખેડતા આદિવાસીઓને પોતાના હક આપવા તેમજ હકો સુરક્ષિત રાખવા માટે તત્કાલીન ભારતના વડાપ્રધાન ડો. મનમોહન સિંઘજી...
કોર્ટે પોલીસની વધુ રીમાન્ડ અરજી ફગાવી.. ચૈતર વસાવાની જામીન અરજીની આજે 11 વાગ્યે...
ડેડિયાપાડા: કોર્ટે પોલીસની વધુ રીમાન્ડ અરજી ફગાવી દેતાં ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઈટાલીયા દ્વારા જામીન માટે અરજી કરાઈ હતી જેને લઈને આજે સુનાવણી...
ભાષણના કારણે કાર હુમલો કરી ઇજા પોહ્ચાડનાર હુમલાખોર અને પોતાના ચાહકોને શાંતિકર વસાવાનો પત્ર...
સાગબારા: ગતરોજ ભરૂચ ખાતે એક વસાવા સમાજના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાંતિકર વસાવાએ પણ ભાગ લીધો હતો અને તેમણે સમાજના કેટલાંક ઝળહળતાં...
આજે ચૈતર વસાવા કોર્ટમાં હાજર થયા પછી શું થયું.. કેટલા દિવસના મળ્યા રિમાન્ડ.. શું...
ડેડીયાપાડા: આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાએ 40 દિવસ ભૂગર્ભમાં રહ્યા પછી ગઈકાલે પોલીસ સામે જાતે હાજર થઇ ગયા હતા ત્યાર બાદ આજે દેડિયાપાડાથી રાજપીપળા LCBમાં...















