સાગબારાના સરકારી અનાજનો કાળો કારોબારમાં સુરતના ભાજપના યુવા મોરચાના મહામંત્રી મનીષ શાહની સંડોવણી..

0
સાગબારા: ગઈકાલે સેલંબાના પાંચપીપરી રોડ ઉપરથી સરકારી અનાજનો મોટો જથ્થો ઝડપાયો તે ગોડાઉન સેલંબાના સચીન નવનીત શાહ અને સુરત જિલ્લાના ભાજપના યુવા મોરચાના મહામંત્રી...

સાગબારાના સેલંબામાં 100 ક્વિન્ટલ સરકારી અનાજ સગેવગે કરવાનું ઝડપાયું કૌભાંડ.. CCTV આધારે પોલીસ તપાસ...

0
સાગબારા: નર્મદા જિલ્લામાં સરકારી અનાજનો સૌથી વધુ કાળો કારોબાર જો ક્યાંક ચાલતો હોય તો તે સાગબારા તાલુકાના સેલંબા ખાતે ચાલે છે. ત્યારે આજે સેલંબામાં...

ગાયના છાણ સહિત વિવિધ પ્રકારના ઝાડના સુકા પાંદડા-ડાળીઓ ઉપયોગ કરી જમીનને ગુણવત્તાયુક્ત બનાવી ધરુનો...

0
રાજપીપળા: પ્રાકૃતિક કૃષિ ખેડૂતમિત્રો અપનાવે અને જમીનને મૃતઃપ્રાય થતી અટકાવવા માટે કેન્દ્ર અને રાજય સરકાર તેમજ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવી...

કરજણ નદીમાં જળસ્તર વધતા ધાણીખૂટ ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, જુઓ ધોધના દ્રશ્યો..

0
નેત્રંગ: છેલ્લાં દિવસોમાં ઉપરવાસ પડેલા નેત્રંગ તાલુકામાં ધોધમાર વરસાદના પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે. સાડાસાત ઇંચ વરસાદ બાદ અહીંથી વહેતી કરજણ નદીમાં જળસ્તર...

સર્જનના દ્વારે અતિથિ બન્યા સર્જક… ઘડવૈયા રામ સુતાર સરદાર સાહેબના સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે..

0
રાજપીપલા: પદમભુષણ શ્રી રામ સુતાર દુનિયાના અગ્રણી શિલ્પકાર છે, તેઓશ્રીએ 93 વર્ષની ઉંમરે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પને આકાર આપ્યો હતો,...

ડેડિયાપાડાના યાલ ગામ નજીક નાળુ ધોવાતા રાજપીપળા, મોવી થી ડેડિયાપાડાને જોડતો રસ્તો બંધ..

0
ડેડિયાપાડા: નર્મદા જિલ્લામાં મોડી રાત થી ભારે વરસાદને પગલે અનેક નદીઓ માં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે જેથી ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે, ક્યાંક નાના...

નર્મદા જિલ્લાના કરજણ ડેમમાંથી અંદાજે ૧૮૪૧૦ ક્યુસેક પાણી છોડાયુ..

0
નર્મદા: નર્મદા જિલ્લામાં આવેલા કરજણ ડેમના કાર્યપાલક ઇજનેરશ્રી-સિંચાઈ યોજના વિભાગ નં.૪ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ નાંદોદ તાલુકામાં આવેલા કરજણ ડેમની પુર્ણ સપાટી ૧૧૫.૨૫ મીટર...

નર્મદા જિલ્લામાં ચારેકોર પાણી જ પાણી.. જુઓ વિડીઓ..

0
નર્મદા: નર્મદા જિલ્લામાં સારા વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ક્યાંક ખુશી ક્યાંક ગમ જેવો માહોલ છે, કારણ કે સવારથીજ અવિરત પડી રહેલા મુશળધાર વરસાદે સમગ્ર...

ડેડીયાપાડાના પાનખલા ગામના નિશાળ ફળિયામાં છવાયો અંધારપટ, છેલ્લા 15 દિવસથી લાઈટ ન હોવાથી ગ્રામજનો...

0
ડેડીયાપાડા: નર્મદા જિલ્લામાં છેલ્લા 10 દિવસથી વરસાદ નોંધાયો નથી પરંતુ 26 થી 30 જૂન દરમિયાન ભારે પવન અને વાવાઝોડા માં ડેડીયાપડા તાલુકાના પાનખલા ગામે...

હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત ડેડિયાપાડાની આશ્રમશાળા સામરપાડામાં બાળ સંસદની ચુટણીનું થયું આયોજન..

0
ડેડીયાપાડા: બાળ સંસદની ચુટણીમાં કુલ 7 (સાત ) વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોધાવી જેમાં 4(ચાર) કુમારો અને 3 (ત્રણ ) કન્યાઓએ ઉમેદવારી નોધાવી હતી. ચુટણી પહેલા...