કરજણ ડેમ પર જીતગઢ પિકનિક પોઈન્ટ બન્યું.. જોખમી જગ્યા જ્યાં ચેતવણીના બોર્ડ લાગ્યા પણ...
રાજપીપળા: નાંદોદ તાલુકાના કરજણ ડેમ પર લાંબા સમયથી ચેતવણી ના બોર્ડ લગાડયા છે. અને સમયાંતરે ડેમમાં ઓછું વત્તુ પાણી પણ છોડવામાં આવે છે. ડેમના...
ડેડીયાપાડાના પાંગરિયા ડુંગરની ઢાળ પર લગ્નમાંથી પરત ફરતાં ગાડી પરથી કાબૂ ગુમાવતાં વાહન બે-ત્રણ...
ડેડીયાપાડા: ડેડીયાપાડા તાલુકામાં આવેલાં ડાબકા ગામ પાસે ડુંગરની ઢાળમાં ક્લુઝર ગાડીનાં ચાલકે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી ક્લુઝર ગાડી પલટી મારતા એકનું ઘટના સ્થળે મોત...
નર્મદાના કોલવાણ ગામે દીપડાના હુમલામાં મૃત્યુ પામેલી બાળકીના પરિવારને વન વિભાગે 10 લાખની સહાય...
નર્મદા: નર્મદાના સાગબારા તાલુકાના કોલવાણ ગામમાં જંગલી દીપડાના હુમલામાં મૃત્યુ પામેલી 9 વર્ષની શ્રેયલ વિશાલ વસાવાના પરિવારને વન વિભાગે 10 લાખની આર્થિક સહાય આપી...
મનસુખ વસાવાનું જાહેરમાં નિવેદન.. ભાજપના આપણાં સરપંચના શાસનમાં બનેલા CC રોડ 5 મહિના પણ...
રાજપીપળા: પોતાની જ પાર્ટી અથવા સરકારી બાબૂઓ પર નીડર અને બેબાક અંદાજમાં નિવેદન આપતા આદિવાસી ભાજપ સાંસદ મનસુખ વસવાએ ગઇકાલે રાજપીપળામાં ભાજપ કાર્યાલય કમલમમાં...
સાગબારા હાઈવે પર અકસ્માતમાં એકનું મોત..ગલુપુરામાં ડાકણના વહેમે મહિલા પર હુમલો…
નર્મદા: નર્મદા જિલ્લામાં બે અલગ-અલગ ઘટનાઓએ ચકચાર મચાવી છે. સાગબારા-ડેડીયાપાડા હાઈવે પર થયેલા અકસ્માતમાં અમદાવાદના એક વ્યક્તિનું મોત થયું છે. બીજી ઘટનામાં ગરુડેશ્વર તાલુકાના...
નર્મદા જિલ્લામાં દીપડાઓની સંખ્યા વધી રહી.. ગામમાં દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ..
નર્મદા: નર્મદા જિલ્લાના સાગબારાના કોલવાણ ગામે પિતા સાથે ખેતરમાં ગયેલી દીકરીને દીપડો ખેતરમાં ખેંચી ગયો હતો. વધુ પડતાં રકતસ્ત્રાવના કારણે દીકરીનું મોત થયું હતું....
નર્મદાના સાગબારા તાલુકાના કોલવણ ગામમાં ભીષણ અને કમકમાટીભરી ઘટના સામે આવી..
નર્મદા: નર્મદાના સાગબારા તાલુકાના કોલવાણ ગામની સીમામાં 29 મેની સાંજે થયેલી એક ભીષણ અને કમકમાટીભરી ઘટનાએ સમગ્ર પ્રદેશ સ્તબ્ધ અને શોકમાં ડુબા દીધો છે....
નર્મદા જિલ્લામાં વાવાઝોડાનો કહેર.. ભારે પવનના કારણે ગરીબોના કાચા મકાનોના પતરા ઉડી ગયા..
નર્મદા: નર્મદા જિલ્લામાં અચાનક આવેલા વાવાઝોડાએ ભારે નુકસાન પહોંચાડયું છે. રાજપીપળા અને નાંદોદ તાલુકામાં ગઈકાલથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. આજે સવારે ભારે...
નર્મદા જિલ્લાના આરોગ્ય તંત્રે 792 બેડ સાથે 12 PSA પ્લાન્ટ કરી વ્યવસ્થા, RT-PCR લેબ...
નર્મદા: કોરોનાના છૂટાછવાયા કેસો ફરી નોંધાતા નર્મદા જિલ્લાના આરોગ્ય તંત્રે વ્યાપક તૈયારીઓ કરી છે. જિલ્લામાં કુલ 35 આરોગ્ય સંસ્થાઓમાં 792 બેડની વ્યવસ્થા કરવામાં આવી...
કેવડિયામાં આદિવાસી યુવાનોના અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારો પર પોલીસની લૂખ્ખી દાદાગીરી
કેવડિયા: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સામે આદિવાસી સમાજની 34 દુકાનો અને 7 ઘરો પર બુલડોઝર ચલાવી તોડી પાડવામાં આવ્યા હતા. આ અન્યાયના...
















