સામરપાડા આશ્રમ શાળામાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી: સાંસ્કૃતિક કાર્યક્રમોએ જમાવ્યું આકર્ષણ..

0
ડેડીયાપાડા: હળપતિ સેવા સંઘ, બારડોલી સંચાલિત આશ્રમ શાળા સામરપાડા, ડેડીયાપાડા ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. દેશભક્તિના માહોલમાં યોજાયેલા આ...

આશ્રમશાળા સામરપાડાના બે કર્મનિષ્ઠ શિક્ષકોનો યોજાયો વિદાયમાન સમારંભ..

0
સામરપાડા: શિક્ષણ અને સંસ્કારનું ભાથું પીરસતી આશ્રમશાળા સમરપાડા ખાતે આજે એક ભાવસભર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આદરણીય શિક્ષિકા કૈલાસબેન અને શિક્ષક...

સાગબારામાં મંત્રી નરેશ પટેલના હસ્તે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું લોકાર્પણ.. મનસુખ/ચૈતર વસાવાની રહી ઉપસ્થિતિ..

0
સાગબારા: આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા સંચાલિત નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ (EMRS)ના ચોપડવાવ ગામે રૂપિયા 28.56 કરોડના ખર્ચે...

સાગબારાના ઓલગામમાં જળ-જંગલ-જમીનના અધિકારોને લઈને ચૈતર વસાવાની લોક મુલાકાત અને લોક આહ્વાન..

0
સાગબારા: આજરોજ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ઓલગામ ગામની ધારાસભ્ય ચૈતર વસાવાએ મુલાકાત લીધી હતી. અહીં જંગલ જમીન પર ખેડાણ કરતા ખેડૂતો તેમજ ઉકાઈ ડેમ...

ચૈતર વસાવાએ ચિકદા તાલુકામાં પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો સાથે કરી મુલાકાત : શું...

0
ચિકદા: ધારાસભ્ય ચૈતર વસાવાએ નવરચિત ચિકદા તાલુકામાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવકો અને યુવતીઓ સાથે મુલાકાત કરી. ધારાસભ્ય ચૈતર વસાવા સવારે ભરાડા ગ્રાઉન્ડ...

નર્મદા કલેક્ટર સંજય મોદી ડબલ ઢોલકી નીકળ્યા.. કોણ સાચું કોણ ખોટું… ? 75 લાખની...

0
નર્મદા: નર્મદા જિલ્લામાં થર્ચાસ્પદ બનેલા 75 લાખ રૂપિયાના તોડકાંડ મામલે જિલ્લા કલેક્ટર સંજય મોદીએ પોતાના અગાઉના નિવેદનથી યુ-ટર્ન લીધો છે. નર્મદા કલેક્ટર સંજય મોદી ડબલ...

આવતીકાલે શું ખરેખર મનસુખ વસાવા ભાજપ છોડી દેશે… કે ‘કલેકટર’ ને બનાવશે ‘બલી બકરો’...

0
દક્ષિણ ગુજરાત: નર્મદા જિલ્લાનું રાજકારણ અત્યારે હાઈ-વોલ્ટેજ ડ્રામા બન્યો છે કેમ કે સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા પર '75 લાખના તોડ 'ના આક્ષેપો...

આદિવાસી લોક ઇતિહાસ મુજબ.. લોકનાયક રાજા પાનઠા બેની હેજાહ ( ગઢ દેવમોગરા ) ની...

0
દેવમોગરા: દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ગઢ દેવમોગરા એક પવિત્ર અને ઐતિહાસિક સ્થાન તરીકે ઓળખાય છે. આ ગઢ સાથે જોડાયેલું નામ છે — રાજા...

ધર્માંતરણ પર કાર્યવાહી કરવી હોય તો ઝઘડિયા અને વ્યારાના ભાજપના ધારાસભ્યોથી શરૂઆત કરો :...

0
નર્મદા: ડેડિયાપાડા, સાગબારા અને ચિકદા તાલુકામાં આદિવાસીઓને ધર્માંતરણ કરાવી ખ્રિસ્તી બનાવી દેવામાં આવે છે. આ વિસ્તારમાં એકપણ ખ્રિસ્તીની નોંધણી ન હોવાથી જેથી નાતાલ પરબની...

જાણો કયા: ગામના યુવાઓએ જાતે બનાવેલી લાયબ્રેરીમાંથી મોટી સફળતા, ગુજરાત પોલીસમાં 5 યુવાઓની પસંદગી

0
નાંદોદ: દઢવાઢા ગામના યુવાઓએ સ્વપ્રેરણા અને સામૂહિક મહેનતથી ઉભી કરેલી બિરસા મુંડા લાયબ્રેરી આજે સમગ્ર વિસ્તાર માટે પ્રેરણારૂપ બની છે. ગામના જ યુવાઓ દ્વારા...