સોનગઢના લંપટ શિક્ષક પર શિક્ષણાધિકારીને લેખિતમાં રજૂઆત છતાં કોઈ હજુ સુધી કોઈ પગલા લીધા...

0
સોનગઢ: છેલ્લાં દિવસોમાં ચર્ચામાં આવેલા વિવાદ એટલે કે સોનગઢના એક ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ હોવાથી ગામના શિક્ષિત બેરોજગાર યુવાનો વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ મળી...

માંડવીના રેગામાં ગ્રામ પંચાયતની જમીનમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા કરાયેલ ગેરકાયદેસર દબાણની વિગત માંગતા તંત્રનું...

0
માંડવી: આજરોજ માંડવી તાલુકામાં દીપડા રેસ્ક્યુ સેન્ટર–અભયારણ્યનું કાર્ય શરૂ કરતા તેના વિરોધમાં રેગામા ગામમાં આજુબાજુના ગામોના લોકો અને આગેવાનોની એક વિશેષ બેઠક મળી હતી...

આદિવાસી લોકોની જીવાદોરી સમાન વ્યારા હોસ્પિટલના ખાનગીકરણના વિરોધમાં અનિશ્ચિત સમયના ધરણાં પ્રદર્શનનો પ્રારંભ..

0
વ્યારા: 3 માર્ચ 2025 ના દિને તાપી જિલ્લાની જીવાદોરી સમાન જનરલ રેફરલ હોસ્પિટલ 'સરકારી હોસ્પિટલ સરકારી જ રહેવા દો' ના સૂત્ર સાથે વ્યારા ખાતે...

8 ગામોના સમાવેશ વાળા ડોલવણ -પદમડુંગરી પ્રોજેક્ટના 1718 કામો માટે 12 કરોડ મંજૂર કરાયા…

0
ડોલવણ:ડોલવણ તાલુકાની પદમડુંગરી પ્રાથમિક શાળામાં જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસના માર્ગદર્શન અને DWDU પ્રોજેક્ટ ડાયરેક્ટર ખ્યાતિ પટેલના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 2.0 અંતર્ગત વોટરશેડ...

સોનગઢ તાલુકામાં સૌર ઊર્જાથી સિંચાઇનું પાણી પહોંચાડી 50 એકર જમીન હરિયાળી કરાશે…

0
સોનગઢ:સોનગઢ તાલુકાના જૂની બાવલી ગામે જે કે પેપર મિલ, સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન અને આગાખાન ગ્રામ સમૃદ્ધિ પ્રોગ્રામના સંયુક્ત ઉપક્રમે સોલર લિફ્ટ સિંચાઇ યોજનાનું લોકાર્પણ...

સોનગઢ તાલુકામાં 24 થી વધુ બાળકોએ રતનજ્યોતના બી ખાઈ લેતા ફૂડ પોઈઝનિંગની ઘટના..વ્યારા સિવિલમાં...

0
તાપી: તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાંઢકુવા ગામમાં આવેલી જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં અચાનક ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યો હતો. શાળામાં અભ્યાસ કરતા 24 થી...

પ્રો ડો. કુંજલ બહેનને સોમનાથ કલેકટરના હસ્તે બેસ્ટ બીચ કાર્નિવલ ફેસ્ટિવલના સંયોજકનું મળ્યું સન્માન...

0
સોમનાથ: સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પુરાણ વિભાગના પ્રોફેસર ડો. કુંજલબહેન ત્રિવેદીજીનું ગીર સોમનાથ જિલ્લા કલેકટર શ્રી જાડેજા સાહેબના વરદ હસ્તે પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ઉના ખાતે...

તાપીમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરાયું, CM ભૂપેન્દ્ર પટેલ રહ્યાં હાજર..

0
ગુજરાત: તાપી જિલ્લામાં 76મા રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે જેમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ, સાથે સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર...

આદિવાસી સમાજનું પ્રથમ આદિવાસી ખેડૂત સંમેલન યોજાશે 25 જાન્યુઆરીએ વ્યારા તાલુકાના ઊંચામાળામાં..

0
તાપી: વ્યારા 25 જાન્યુઆરી શનિવારનાં રોજ 11:૦૦ કલાકે વ્યારા તાલુકાના ઉંચામાળ ગામે આદિવાસી ખેડુત સમાજ દ્વારા આયોજિત આદિવાસી સમુદાયના ખેડૂતોનું પ્રથમ ખેડુત સંમેલન રાખવામાં...

મુખ્યમંત્રી વાયદાઓ ભૂલ્યા.. તાપીમાં આદિવાસી લોકોને આપેલા વાયદા-વચનો ન પાળતા લખાયો CM ને ખુલ્લો...

0
વ્યારા: આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખૂલ્લો પત્ર લખવામાં આવ્યો છે કે તેમણે આદિવાસી સમાજમાં લોકોને જે વાયદાઓ કર્યા હતા તે આજ દિન સુધી...