સરકારી પોલિટેકનિક વ્યારાના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા યોજાયો ઇન્સ્ટ્રુનોવા-25 નામનો પ્રોજેક્ટ ફેર..
વ્યારા: સરકારી પોલિટેકનિક, વ્યારાના ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા ઇન્સ્ટ્રુનોવા-25 નામનો પ્રોજેક્ટ ફેર યોજાયો હતો. આ કાર્યક્રમ વિભાગના ઈન્ચાર્જ વડા શ્રી એન. પી....
તાપી જિલ્લાના નિઝર તાલુકામાં પેપ્સીની લાલચ આપી 60 વર્ષના વૃદ્ધે સાત વર્ષની માસૂમને પીંખી..
તાપી: તાપી જિલ્લાના નિઝર તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 60 વર્ષનો એક દુકાનદાર સાત વર્ષની માસૂમને પેપ્સીની લાલચ આપી પહેલા માળે લઈ...
તાપીમાં વ્યારાના ડુંગર ગામે બાઇક સ્લીપ થતાં ચાલકનું મોત…
વ્યારા: વ્યારા તાલુકાના ડુંગર ગામ નજીક મોટર સાયકલ પસાર થતાં સુરતના રત્નકલાકારની મોટરસાયકલ સ્લીપ થઈ જતા માથા તેમાં શરીરના ભાગે ગંભીર પહોંચતા તેમનું સારવાર...
વ્યારામાં ટ્રાફિકના નિયમ તોડનારા વાહનચાલકોને બાળકોએ ફૂલ આપ્યા…
તાપી: તાપી જિલ્લા ટ્રાફિક પોલીસના પીઆઈ સલીમ શેખે વ્યારામાં ટ્રાફિકના નિયમોનું ભાન કરાવવા અનોખો પ્રયાસ કર્યો. હાઈસ્કૂલ રોડ પર શાળાના વિદ્યાર્થીઓને સાથે રાખીને વાહન...
સોનગઢ તાલુકા પંચાયતના જૂનું મકાન વિદ્યાર્થીઓ માટે લાઈબ્રેરી બનાવવાની ઉઠી લોકમાંગ..
સોનગઢ: સોનગઢ તાલુકા પંચાયતના હાલ બંધ પડેલાં જુના મકાનને વિદ્યાર્થી ભાઈ બહેનો માટે લાઈબ્રેરી બનાવવા માટે આપવાની માંગ ટોકરવા બેઠકના તાલુકા પંચાયત સભ્ય ઊર્મિલા...
વાંસદા તાલુકાના કેલીયા ગામની પ્રાથમિક શાળાની અનોખી સિદ્ધિ…
વાંસદા: જી.સી.ઈ.આર.ટી. અને શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય પ્રેરિત એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ વર્ષ 2025 નું રાજ્ય કક્ષાનું ઇનોવેશન ગીર સોમનાથ જિલ્લાનાં તલાલા ખાતે આયોજન કરવામાં...
વ્યારાના ચીચબરડી આશ્રમ ફળિયા જતા બે કિલોમીટરના જર્જરીત રસ્તાને લઈ બાળકોની મુશ્કેલી વધી…
વ્યારા: વ્યારાના છેવાડાના વિસ્તારમાં આવેલા લખાણીથી ચીજબરડી રાણી આંબાને જોડતા માર્ગ પર ચીચ બરડી ગામની સીમમાં મુખ્ય માર્ગથી આશ્રમ ફળિયાને જોડતા બે કિ.મી. રસ્તો...
તાપીના માંડલ ટોલનાકા પર સ્થાનિકોનું આંદોલન, ટોલ મુક્તિની માંગ સાથે બે કલાક સુધી ધરણાં..
તાપી: તાપી જિલ્લાના હજીરા-ધુલિયા નેશનલ હાઈવે 53 પર આવેલા માંડલ ટોલનાકા પર આજે સ્થાનિકોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું. સ્થાનિક રહીશોએ ટોલ ટેક્સમાંથી મુક્તિની માંગ...
આપણા દેશની ન્યાયપાલિકાનો આધાર સંવિધાન છે. પરંતુ,એની ભાવના કુદરતી ન્યાયના સિદ્ધાંતની છે.
નવીન: આપણા દેશની ન્યાયપાલિકાનો આધાર સંવિધાન છે. પરંતુ,એની ભાવના કુદરતી ન્યાયના સિદ્ધાંત (Natural Law of Justice)ની છે. વર્તમાન વ્યવસ્થાઓમાં આપણે ભૌતિક વિકાસ ની દિશામાં...
મોરારી બાપુ.. આવનારા સમયમાં હિન્દુ મુસ્લિમ, ક્રિસ્તી વચ્ચે વર્ગ વિગ્રહ ઉભો કરશે.. ધર્માંતરણ મુદ્દે...
સોનગઢ: મોરારી બાપુએ કહ્યું કે હું ભિક્ષા ના બહાને ગામડે ગામડે ફરુ છું. ત્યારે ગ્રામીણ વિસ્તારમાં સરકારી શાળાની ભયાનક સ્થિતિ છે. વતાળ પ્રવૃતિ વધુ...
















