આદિવાસી સમાજના આંબેડકર ડો.જયપાલસિંહ મુંડાની જન્મજયંતિની વાલોડ ખાતે ભવ્ય ઉજવણી..
વાલોડ: ભારતીય બંધારણ સમિતિના સભ્ય અને આદિવાસી સમાજના હક અધિકારો માટે આજીવન અવાજ ઉઠાવનાર તેમજ ઓલમ્પિકમા ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય હોકી ટીમના કેપ્ટન ડો.જયપાલસિંહ...
એકલવ્ય મોડલ સ્કૂલ વ્યારાની ધો.11ની વિધાર્થિનીનું ભેદી સંજોગોમાં થયું મૃત્યુ..
વ્યારા: હોસ્ટેલોમાં થઈ રહેલા વિધાર્થિના મોતના કિસ્સાઓમાં વધુ એમ કિસ્સો ઉમેરતો હોય તેમ એકલવ્ય મોડલ સ્કૂલ વ્યારામાં જેતવાડી ગામની 16 વર્ષીય સેજલકુમારી રાકેશભાઈ ગામીતનું...
કલાકાર, ક્રિકેટર જેવા પાછળ પાગલ થાવું છે કે આ આલોક સાગર જેવું કાંઈક કરવું...
નવીન: 4 બાળકો સાથે પત્ની ને અચાનક વાંક વગર પડતી મૂકી ને ઇસ્લામ ધર્મ અપનાવી ને હેમા માલિની ના રૂપ પર મોહી એની સાથે...
તાપીના વાલોડમાં BLO નું હાર્ટએટેક મોત.. વહીવટીતંત્રનું SIR કામગીરીને લઈને દબાણ હોવાં પરિવારનો...
વાલોડ: ચૂંટણી કામગીરીમાં નિયુક્ત બૂથ લેવલ ઓફિસર્સ (BLO) પર પડતા અત્યધિક દબાણ અને તણાવને કારણે છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેક કર્મચારીઓનાં મોત થયાં છે ત્યારે...
આદિવાસી સામાજિક કાર્યકર તર્ક ચૌધરી મુજબ તાપી જિલ્લાના ખેડૂતોની શું છે માંગણીઓ..
તાપી: ગુજરાત રાજ્યમાં જળવાયુ પરિવર્તન થવાથી અતિવૃષ્ટિના કારણે ભારે માત્રામાં તૈયાર થયેલા પાકો ડાંગર, ભીંડા, રીંગણ, તુવેર, મરચા, મગફળી જેવા રોકડિયા પાકને મોટા પ્રમાણમાં...
તાપી જિલ્લાના ખેડૂતો માટે જાહેર કર્યો આમ આદમી પાર્ટી ટીમે હેલ્પ લાઇન નંબર..
તાપી: આખા ગુજરાતમાં ખેતીવાડી બજારોમાં (APMC) ખેડુતો સાથે કોઈપણ પ્રકારનો અન્યાય કે ભેદભાવ થતો હોય તે માટે આમ આદમી પાર્ટી દ્વારા હેલ્પ લાઇન નંબર...
પોલીસ માત્ર કાયદો અમલ કરનારી સંસ્થા નથી. પરંતુ સમાજનો એક સંવેદનશીલ હિસ્સો પણ છે.
વ્યારા: તાપી જિલ્લાના પોલીસ અધિક્ષક જે. એન. દેસાઈના માર્ગદર્શન હેઠળ વ્યારા શહેરમાં પોલીસ વિભાગ દ્વારા દિવાળીના પાવન પ્રસંગે વ્યારાના ગરીબ વિસ્તારના બાળકો અને ગરીબ...
પર્યાવરણ સંરક્ષણ માટે તાપી પ્રતિબદ્ધ છે !! જયરામ ગામીત
વ્યારા: તાપી જિલ્લાના વ્યારા ખાતે મિશન લાઇફ અંતર્ગત યોજાયેલ ‘TAPI FUN FEST - 2025’ માન. રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયો હતો....
વ્યારા ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી.. 100 વાહનચાલકને 46000નો દંડ..
તાપી: શહેરમાં વધતા ટ્રાફિકના ભાર અને સુરક્ષા દૃષ્ટિએ વ્યારા ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી. વ્યારા શહેરના મુખ્ય માર્ગો માયપુર ત્રણ...
સોનગઢમાં આદિજાતિ વિકાસના કામો ટેન્ડર વિના એજન્સીને આપી દીધાનો ડૉ. તુષાર એ. ચૌધરીની આક્ષેપ...
સોનગઢ: સોનગઢ પ્રયોજના વહીવટદાર કચેરી હેઠળ આદિજાતિ વિકાસના નાની સિંચાઇ વિભાગ હેઠળના બોરવેલના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આક્ષેપ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા...
















