બારડોલી લોકસભાના મધ્યના જ 2000 મત માંગવાની ભાજપ-કોગ્રેસની હિંમત નથી? : રોમેલ સુતરિયા

0
વ્યારા: વ્યારા શંકર ફળિયા ખાતે વરસાદમાં કરવામાં આવેલા અમાનવીય ડિમોલેશન બાદ બેઘર બનેલા 70 જેટલા પરિવારો અને અન્ય નાગરિકો જેમના ઘરો હજું તોડવાના બાકી...

સુરત APMC ની જમીન પર બનેલી હોટલની હરાજીને લઈને સુપ્રીમ કોર્ટે શું કહ્યું.. જુઓ...

0
વ્યારા: હેતુફેર કરી સુરત APMC ની ખેડુત હિતની જમીન ઊપર બનેલી ફાઈવ સ્ટાર હોટલની હરાજી કરવા ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો તેની સામે APMC અને...

ડોલવણમાં થયેલી પરપ્રાંતીય દ્વારા આદિવાસી યુવકની હત્યાને લઈને ગામેગામ પરપ્રાંતીય દુકાનદારો પ્રસરી રહ્યો છે...

0
ડોલવણ: થોડા દિવસ પહેલાં ડોલવણમાં બાહરી યુવક દ્વારા આદિવાસી યુવકની હત્યા કર્યા બાદ ડોલવણ વિસ્તારમાં બહારના ધંધાદારી લોકો સામેનો આદિવાસીઓમાં વિરોધ વધી રહ્યો છે...

પોલીસે વાલોડના RTI એક્ટીવીસ્ટ સુધીર ચૌધરીના બે આરોપીની કરી ધરપકડ.. શું હતું હત્યા પાછળનું...

0
વ્યારા: વાલોડ તાલુકાના કોસંબીયા ગામની સીમમાં સ્મશાન તરફ જતા રોડની બાજુમાં આવેલ વજીર ચૌધરીની પડતર જમીન પર સુધીર નટુભાઈ ચોધરીની લાશ મળી આવી હતી....

RTI થી ભ્રષ્ટાચાર ખુલ્લો પાડી ભ્રષ્ટાચારી વિરુદ્ધ અવાજ ઉઠાવનાર વાલોડના આદિવાસી યુવાનની કરી દેવાઈ...

0
વ્યારા: વાલોડના કુંભિયા વિસ્તારના RTI એક્ટિવિસ્ટ આદિવાસી યુવાન સુધીર ચૌધરીની ગળું દબાવી હત્યા કરી કોસંબીયા ગામથી સ્મશાન તરફ જતા કાચા રોડની સાઈટમાં આવેલા ઝાંડી...

માંડવીના ખરોલી ગામની આસપાસમાં રાત્રે માટી ચોરી કરી રહ્યા છે નંબર મોટા ડંફરિયા.. મનીષ...

0
માંડવી: આદિવાસી વિસ્તારોના ગામડાઓમાં કેટલાંક સમયથી માટી ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ગતરોજ માંડવી તાલુકાના ખરોલી ગામની આસપાસમાં માટી ચોરી કરતાં મોટા...

વીર શહીદ ભરતસિંહ CRPF પેરામિલેટ્રી ની અંતિમયાત્રા તેમના નિવાસ સ્થાન આણંદ થી નીકળી.. જુઓ...

0
આનંદ: આજે વીર શહીદ પેરામિલેટ્રી crpf ના ભરતસિંહ ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ તુલસીભાઈ મહામંત્રી ગુજરાત પ્રદેશ રોહિતભાઈ પ્રભારી...

આદિવાસીઓ જમીન વિહોણા થઈ જશે એવા દિવસો અને દ્રશ્યો મને દેખાય રહ્યા છે..અમરસિંહ ઝેડ....

0
સોનગઢ: મીડિયામાં ઈન્ટરવ્યું આપતી વેળાએ આદિવાસી સમાજના વડીલ અમરસિંહ ઝેડ. ચૌધરી સુતરના કહ્યું મુજબ કહ્યું કે આદિવાસી સમાજના લોકોની આવનારા સમયમાં જે સ્થિતિ થવાની...

પુર્વજોના મંદિર-મસ્જીદ પાછા માંગી શકાય તો આદિવાસી પુર્વજોના જંગલ જમીન પાછાં કેમ ના માંગે...

0
તાપી: તાજેતરમાં જાણીતા કર્મશીલ રોમેલ સુતરિયા દ્વારા સોશિયલ મીડિયામાં સહજ ભાવે એક મિનિટનો વિડિયો રીલ ફોર્મેટમાં મુક્યો હતો. જે વિડિયો માં તેઓએ જણાવ્યું હતુ...

સોનગઢમાં આદિવાસી યુવાએ લગ્નમાં કાયદાકીય જનજાગૃતિ ફેલાવવા અનુસૂચિ 5 અને પૈસા એક્ટની માર્ગદર્શિકા પુસ્તકનું...

0
સોનગઢ: આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને સાચવવા તાપી જિલ્લાના આદિવાસી યુવાએ પોતાના લગ્નમાં આદિવાસી સમાજમાં કાયદાની જનજાગૃતિ ફેલાવવા બંધારણની અનુસૂચિત-5 અને પેસા એક્ટની માર્ગદર્શિકાની પુસ્તકનું...