દાહોદ: આજરોજ તારીખ 09/07/2024 મંગળવાર ના રોજ જનતા ટાઇગર સેના દાહોદ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સંભોધીને દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા રજુઆત, માંગણી કરવામાં આવી કે યુનો દ્વારા ઘોષિત ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસને કાયમી ધોરણે સમગ્ર ભારત દેશમાં રજા જાહેર કરવામાં એવી રજુવાત કરવામાં આવી છે.

જુઓ વિડીયો

આ પ્રસંગે JTS ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવેન્દ્રભાઈ મેડા, સામાજિક આગેવાન જયેશ સંગાડા, ક્રિષ્ના ચારેલ, રમસુ હઠીલા, સંજય હઠીલા, બાલમ ભુરીયા ,કમલેશ ડામોર, આશિષ ડામોર, રાજેશ કલારા, તેજસ ગરાસિયા, સંજય ડાંગી, અરુણભાઈ, સંજય ભાભોર ઝાલોદ થી સંજયભાઈ નિનામા, પ્રકાશ નિનામા હાજર રહ્યા.