ભરૂચ: ભરૂચ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે કે કૃણાલ અશોક પંચાલ સાથે માતા-પિતાની મરજી વિરૂદ્ધ મંદિરમાં લગ્ન કરનાર અંજલિ પર શક વહેમ રાખી મારઝુડ કર્યા બાદ ગતરોજ પેટ્રોલ છાંટી તેને સળગાવી દેવાનો પ્રયાસની ઘટના બનવા પામી હતી. કર્યાં હતાં.

Decision News ને મળેલી માહિતી અનુસાર કૃણાલ અશોક પંચાલ દારૂ પિવાની ટેવ વાળો હોઇ અવાર-નવાર બોલાચાલી ઝઘડો કરી અંજલિ પર શારીરિક માનસિક ત્રાસ ગુજારતો હતો. ત્યારે રજા હોવાના લીધે અંજલી ઘરે હતી. તેનો લાભ લઈ બર્પોરના સમયે વેલ્ડિંગની દુકાનમાં કામ કરી ઘરે આવતાં અંજલીએ તેની પાસે રૂપિયા માંગ્યા હતાં પણ રૂપિયા નહીં આપી તું પણ નોકરી કરે છે. તુ મને રૂપિયા આપ તેમ કહેતાં અંજલીએ મારી પાસે રૂપિયા નથી તેમ કહેતાં કૃણાલે ઉશ્કેરાઇ જઇ તેની સાથે મારઝુડ કરવા લાગ્યો

બાદમાં એક બોટલમાં પેટ્રોલ લઇને આવેલો અને તેની પત્ની અંજલીને તને બહુ ભાયડા કરવાનો શોખ છે આજે તને પેટ્રોલ છાંટી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતાં તે અંજલિ ત્યાંથી ભાગીને પોતાના પિયરે જતી ર્હયાનું કહેવાય રહ્યું છે.