બારડોલીમાં બેફામ બનેલા ગુનેગારોએ વેપારી પર ફાયરિંગ કરી હત્યા !

0
સુરત: દક્ષિણ ગુજરાતમાં પોલીસ લોકોને શાંતિ સુરક્ષા સલામતીની વાયદો કરતી રહી છે આવા સમયે ગુનેગારો બેફામ બની રહ્યા છે વધુ એક પુરાવો ગતરોજ બારડોલી...

જાણો: કેમ આમ આદમી પાર્ટી ઉમરપાડા દ્વારા TDO ને અપાયું આવેદનપત્ર

0
સુરત: આજરોજ આમ આદમી પાર્ટી ઉમરપાડા તરફથી તાલુકા વિકાસ અધિકારી ઉમરપાડાને કામરેજ તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા ચુંટાયેલા બે જન પ્રતિનિધિઓને અન્યાય વિરોધમાં છેલ્લાં...

ડાંગના મૃતક યુવાનોને ન્યાય ના મળે તો ઉગ્ર આંદોલન કરીશું: જનક્રાંતિ સેના માંડવી

0
માંડવી: આજરોજ માંડવી તાલુકામાં જનક્રાંતિ સેના દ્વારા માંડવી પ્રાંત અધિકારી અને મામલતદારશ્રીને સંબોધીને નવસારી જિલ્લાના પોલીસ સ્ટેશનમાં બનેલા આપઘાતના શંકાસ્પદ મામલામાં યોગ્ય તપાસ થાય...

માંગરોળમાં કારની અડફેટે આવતા મૂળે ડાંગના ફોરેસ્ટરનું થયું મોત

0
માંગરોળ: ગતરોજ સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં વનીકરણ રેંજના ઝંખવાવ ગ્રાઉન્ડમાં ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા અમૃતભાઇ માલીને ઝંખવાવ માંડવી વચ્ચે આવેલા વીસ ડાલિયા ગામના પાટિયા...

મહુવાના પુલની કામગીરીમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરે ઉતારેલી વેઠ આવી સામે !

0
મહુવા: સુરત જિલ્લામાં મહુવા તાલુકામાં ગતરોજ પડેલા ચાર ઈંચ વરસાદના કારણે વાંસકુઈ-કઢૈયાના રસ્તામાં હાલમાં જ નવનિર્મિત પુલની બાજુમાં પુરાણ ધોવાઈ ગયાના લીધે પુલની કામગીરીમાં...

મહુવા આંગલધરા ગામમાં સ્વીફ્ટ કાર અને બાઇક વચ્ચે સર્જાયો જીવલેણ અકસ્માત

0
મહુવા: દક્ષિણ ગુજરાતમાં રોજે-રોજ ઘટિત થઇ રહેલી જીવલેણ અકસ્માતોની વણઝાર ઘટવાનું નામ નથી લઇ રહી. ગતરોજ સુરતના મહુવા તાલુકાના આંગલધરા ગામ નજીક અકસ્માત ફરી...

જાણો: આદિવાસી ખેડૂત દ્વારા પરંપરાગત દેશી ઢબની ખેતી કરવા બળદને અપાતી કેળવણી વિષે..

0
દક્ષિણ ગુજરાત: આદિવાસી સમાજ અને તેમાં પણ મુખ્યત્વે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સ્થાનિક જિલ્લાઓના જંગલ વિસ્તારમાં રહેતા આદિવાસી લોકો આજે પણ કૃષિ અને...

એક્શન યુવા ગૃપ દ્વારા કરાવાયું ઉમરપાડા તાલુકાના ગુલીઉમર ગામમાં વેક્સીનેશન

0
સુરત: સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગુલીઉમર ગામમાં આજરોજ એક્શન યુવા ગૃપના ગ્રામીણ લોકોમાં જાગૃતતા આણી હાલમાં ચાલી રહેલી કોવિડ મહામારીને અટકાવવા વેક્સિન કાર્યક્રમનું આયોજન...

મહુવાના અનાવલ ગામમાં સર્પદંશથી એક મહિલાનું થયું મોત

0
મહુવા: ચોમાસાની શરૂઆત થતાંની સાથે આપણી આસપાસ રહેતા ઝેરી જ સાપો ઘરમાં કે ઘરની આસપાસ આશરો લેતા હોય છે ત્યારે અમુક વખતે ભૂલથી કામ...

અનાવલ પાંચકાકડા ખાતે ઔષધીય વનસ્પતિના વૃક્ષારોપણની એક પહેલ

0
અનાવલ: આજે પર્યાવરણ બચાવવું અતિ આવશ્યક થઈ પડયું છે ત્યારે સરકારી ઔષધીય વનસ્પતિ ઉદ્યાન, રૂપવેલ અને આયુર્વેદ શાખા, નવસારી દ્વારા નિરાધાર બા-બાપુજી સેવાશ્રમ, અનાવલ-પાંચકાકડા...