મહુવાના વહેવલ ગામના એક ઘરમાં આગ ઘરવખરી બળીને થઇ ખાખ !
મહુવા: ગતરોજ મહુવા તાલુકાના વહેવલ ગામના નિશાળ ફળિયા આવેલા કાચા મકાન લોકચર્ચા અનુસાર શોર્ટ સર્કિટ કારણે અચાનક આગ લાગવાણી ઘટના બનવા પામી હતી જેમાં...
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જાણો કયો ‘ધર્મ’ વિષય તરીકે ભણાવશે !
સુરત: ગુજરાતની નર્મદ યુનિવર્સિટી સુરતમાં નવા શૈક્ષણિક સત્રથી હિન્દુ અભ્યાસમાં નવો અનુસ્નાતક અભ્યાસક્રમ શરૂ કરી આર્ટસ ફેકલ્ટીમાં પહેલીવાર હિંદુ ધર્મ વિષય તરીકે ભણાવવાનું નક્કી...
ભાઈબીજના દિવસે જ સુરતના બે પિતરાઈ ભાઈઓ તાપી નદીમાં ડૂબ્યા
સુરત: ગતરોજ ભાઈબીજના દિવસે જ સુરતના બે પિતરાઈ ભાઈઓ ભાઈ-બીજનો તહેવાર મનાવી બારડોલીના વાઘેચામાં તાપી નદીમાં નહાવા પડેલા બે પિતરાઈ ભાઈઓ ડૂબી જવાથી કમકમાટી...
નવા વર્ષના પર્વએ બામણીયા ભૂત દેવ સ્થાને ભરાયેલા મેળોમાં હજારો લોકો ઉમટ્યા
મહુવા: દર નવા વર્ષના પર્વ પર સુરત જિલ્લાના મહુવા તાલુકાના સાંબા ગામમાંથી વહેતી અંબિકા નદીના કિનારે આવેલું વરસો જૂનું પુરાણું આદિવાસીઓના દેવ બામણીયા ભૂતનું...
આદિવાસી સમાજને ગૌરવંત કરતાં માંડવીનાં યુવાન દિલીપ ચૌધરી અર્થશાસ્ત્રમાં થયા PH.D
સુરત: મૂળ જુના કાકરાપાર ગામ (તા.માંડવી, જિ.સુરત)નાં વતની અને હાલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના અર્થશાસ્ત્ર વિભાગમાં દિલિપભાઇ મોહનભાઇ ચૌધરીએ વીર નર્મદ દક્ષિણ...
રાહુલ ગાંધી આજે ગુજરાતના સુરત શહેરમાં.. જાણો કેમ ?
સુરત: કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં જાતિગત ટિપ્પણી કોર્ટ કેસને લઈને ગુજરાતના સુરત શહેરમાં આવશે અને...
આ વર્ષે દિવાળી પર સુરતીઓ ખાલી લાઇટિંગ માટે.. જાણો કેટલા કરોડ ચૂકવશે ભાડું
સુરત: દિવાળીના તહેવારને સુરત કલાત્મક અને રંગબેરંગી રોશનીઓથી ઝગમગ કરવા માટે ટેક્સટાઈલ માર્કેટ, કોર્પોરેટ ઓફિસો, સરકારી બિલ્ડિંગોને લાઈટિંગથી સજાવવા અલગ અલગ એજન્સીઓને કોન્ટ્રેક્ટ આપવામાં...
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય દ્વારા સયુંકત રાષ્ટ્ર દિવસ નિમિત્તે સ્લમ વિસ્તારમાં...
સુરત: ૭૫માં આઝાદીનો અમૃત મહોત્સવ અને ૪૪ દિવસનો કાયદાકીય મહાઅભિયાન જ્યારે સમગ્ર ભારતમાં ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે સયુંકત રાષ્ટ્ર દિવસ નિમિત્તે કાયદાકીય...
સુરતમાં કડોદરા GIDCમાં વહેલી સવારે લાગી આગ 2 ના મોત, 15થી વઘુ દાઝયા !
સુરત: વહેલી સવારે કડોદરા GIDCમાં પેકેજિંગ કંપનીમાં આગ લાગવાની ઘટના બનવા પામી છે આ ઘટનામાં એક કામદારનું મોત નીપજ્યું છે જ્યારે 15 થી વધુ...
ઉમરપાડાના પોલીસ સ્ટેશન ખાતે નહેરૂ યુવા કેન્દ્ર-સુરતના માધ્યમથી યોજાયા “સ્વચ્છ ભારત” કાર્યક્રમ
ઉમરપાડા: ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલમંત્રાલયના નેહરૂ યુવા કેન્દ્ર-સુરત દ્રારા ઉમરપાડા પોલીસ સ્ટેશનના સહક્રમી સાથે " સ્વચ્છ ભારત " કાર્યક્રમ અંતર્ગત ૧ થી...
















