મહુવાના વહેવલમાં ઘર વિહોણા પરિવારની સેવામાં પડદા પાછળના ખરા હીરો કુંજન ધોડિયાની નજરોમાં કોણ છે...
મહુવા: થોડા સમય પહેલાં આવેલા ચક્રવાત વાવાઝોડામાં મહુવા તાલુકાના તબાહ થયેલા ઘર વિહોણા પરિવારની સેવામાં વહેવલ ગામે છેલ્લા 7 દિવસ થી સતત કામ ચાલુ...
સુરતમાં નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરીઓનો પર્દાફાશ.. પોલીસે 1,20,56,500 કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરત: સુરતના અમરોલી-કોસાડ વિસ્તારમાંથી નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરીઓ ઝડપાઈ છે. ફેક્ટરીમાં બ્રાન્ડેડ ઘીની આડમાં નકલી ઘી બનાવવા અને વેચવાના કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે....
આદિવાસી સમાજ સુરત શહેર દ્વારા કરવામાં આવેલ અસરગ્રસ્ત વિસ્તારોમાં મુલાકાત સાથે અનાજની કીટ અને...
સુરત: આદિવાસી સમાજ સુરત શહેર દ્વારા તા. 29-9-2025 ના રોજ વરસાદ, વાવાઝોડા સાથે ચકાવત જેવા ભયંકર વટોળમા ફસાયેલા પરિવારોને નુકસાન થયેલ એવા વાસદા...
સુરત પાલિકાના ફૂડ વિભાગે દશેરા પહેલા લેબોરેટરીમાં મોકલાયા ફાફડા-જલેબીના સેમ્પલ..
સુરત: સુરત સહિત સમગ્ર ગુજરાતમાં દશેરાના દિવસે કરોડો રૂપિયાના ફાફડા અને જલેબીનું વેચાણ થાય છે. આ ફાફડા જલેબી લોકોના આરોગ્ય માટે સુરક્ષિત છે કે...
સુરતમાં 26 વર્ષીય યુવતીએ સિવિલ હોસ્પિટલના પરિસરમાં ઝાડ પર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું..
સુરત: સુરતથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં એક 26 વર્ષીય યુવતીએ સિવિલ હોસ્પિટલના પરિસરમાં ઝાડ પર લટકીને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું...
માંડવીના વિસડાલીયા ગામમાં સુરત વનવિભાગનો ‘રૂરલ મોલ’ દેશનો પ્રથમ ટ્રેડમાર્ક પ્રાપ્ત રૂરલ મોલ..
માંડવી: વર્તમાન સમયમાં માંડવી તાલુકામાં આવેલ વિસડાલીયા ગામના સુરત વનવિભાગ દ્વારા શરૂ કરાયેલો ‘રૂરલ મોલ’ દેશનો પ્રથમ ટ્રેડમાર્ક પ્રાપ્ત રૂરલ મોલ છે,જે આદિમજૂથોને રોજગારી...
‘દૂધ સંજીવની’ યોજના આદિજાતિ વિસ્તારોમાં બાળકો અને સગર્ભા-ધાત્રી માતાઓ માટે પોષણનો સ્ત્રોત બની..
સુરત: રાજ્ય સરકારની 'દૂધ સંજીવની' યોજના આદિજાતિ વિસ્તારોમાં બાળકો અને સગર્ભા-ધાત્રી માતાઓ માટે પોષણનો સ્ત્રોત બની છે. આ યોજના હેઠળ સુરત જિલ્લામાં 96 હજારથી...
મોક્ષમાર્ગી મંદિર અનાવલ ખાતે ખેડૂતોનાં ભવિષ્યને ઉજ્જવળ અને બમણી આવક માટે શેરડી પાક પરિસંવાદનું...
અનાવલ: ખેડૂતોનાં ભવિષ્યને ઉજ્જવળ બનાવવા અને બમણી આવક મેળવવા માટે શ્રી મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી,બામણીયા દ્વારા આયોજીત શેરડી પાક પરિસંવાદનું આયોજન...
માતૃ પ્રવાહ ટ્રસ્ટે ગણપતિ વિસર્જનના દિવસે કરી સુરતમાં એક અનોખી પહેલ..
સુરત: સુરતના અમરોલી વિસ્તારમાં માતૃ પ્રવાહ ચેરિટેબલ ટ્રસ્ટે ગણપતિ વિસર્જનના દિવસે એક અનોખી પહેલ કરી. મહાદેવના મંદિર ખાતે 600થી વધુ લોકોને કઢી-ખીચડીનો પ્રસાદ વિતરણ...
સુરતના કરાડા ગામે કૂતરાને બચાવવા જતાં કાર નહેરમાં ખાબકી..સદભાગ્યે કોઈને જાનહાની ન થઈ..
સુરત: સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં એક અકસ્માતની ઘટના સામે આવી છે. નેશનલ હાઈવે નંબર 48 પર ચલથાણથી ડીંડોલી તરફ જતા નહેર વાળા રોડ પર...
















