ધરમપુરના લોક મંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ, ખોબા, ગોપાલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત અને ધરમપુર નગરપાલિકાના સંયુક્ત...
ધરમપુર: ધરમપુરના લોક મંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ, ખોબા, ગોપાલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત અને ધરમપુર નગરપાલિકાના સંયુક્ત પ્રયાસોથી માલનપાડામાં ડમ્પિંગ સાઈડ નજીક રાજ કલીકુંડ પાંજરાપોળનું નિર્માણ...
કપરાડા થી ધરમપુર તરફ જઈ રહેલી એસટી બસ કુંભ ઘાટ ઉતરી વખતે ખાડાના કારણે...
કપરાડા: કપરાડાના કુંભ ઘાટ પર ખાડાઓના કારણે બસ ફસાતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.સદનશીબે તમામનો બચાવ થયો હતો.ગત મંગળવારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ...
વલસાડ શહેરમાં 25 કિલોમીટર રસ્તાઓની મરામત માટે પાલિકાએ 25 લાખ રૂપિયાનો કર્યો ખર્ચ…
વલસાડ: વલસાડ શહેર અને તાલુકા વિસ્તારમાં થયેલા ભારે વરસાદની અસર હેઠળ શહેરના કુલ 125 કિલોમીટર રસ્તાઓમાંથી 25 કિલોમીટર રસ્તાઓ બિસ્માર બની ગયા હતા. વલસાડ...
વલસાડમાં 15 સપ્ટેમ્બરથી 44 સ્થળોએ ફાઇલેરિયા નિયંત્રણ અભિયાનમાં 5-7 વર્ષના બાળકોનું ટેસ્ટિંગ થશે…
વલસાડ: વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગે મચ્છરજન્ય રોગ ફાઇલેરિયાને નાબૂદ કરવા માટે વ્યાપક અભિયાન શરૂ કર્યું છે. આગામી 15 સપ્ટેમ્બરથી જિલ્લાની 44 શાળાઓ અને આરોગ્ય...
ચીખલીના કણભઇ ગામે યુવાનનું શંકાસ્પદ લેપ્ટોસ્પાયરોસીસ રોગને કારણે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત..
ચીખલી: ચીખલી તાલુકાના કણભઇ ગામે યુવાનનું શંકાસ્પદ લેપ્ટોસ્પાયરોસીસ રોગને કારણે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. ચીખલી તાલુકાના ફડવેલ...
દાંડી બાદ હવે દીપલા કિનારેથી ત્રીજુ કન્ટેનર આજ કંપનીનું કન્ટેનર મળી આવતા મરોલી પોલીસે...
નવસારી: નવસારી જિલ્લામાં છેલ્લા બે દિવસથી દાંડી દરિયા કિનારેથી બે કન્ટેનર મળી આવ્યા હતા. ત્રીજા દિવસે પણ ઉભરાટ નજીક આવેલા દીપલા ગામે પણ આજ...
સારંગપુર ગામની અમરાવતી નદીમાં નહાવા પડેલા 4 પૈકી એક 15 વર્ષીય કિશોર લાપતા..
અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ નજીક અમરાવતી નદીમાં સાંજે એક દુર્ઘટના સામે આવી છે. નદીમાં નહાવા પડેલા ચાર યુવકો પૈકી એક કિશોર તણાઈ ગયો...
જનવિશ્વાસ વિધેયક વાસ્તવમાં જન અવિશ્વાસ વિધેયક: ગોપાલ ઇટાલિયા
ગુજરાત વિધાનસભા: વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું કે, જનતામાં વિશ્વાસની જગ્યાએ અવિશ્વાસ વધે એ રીતનો 'જન વિશ્વાસ વિધેયક' કાયદો સરકારે બનાવ્યો છે. 'જન વિશ્વાસ...
પોરબંદરના રાણા બોરડી કૌભાંડ મામલે મિશન માતૃભૂમિએ તપાસ કમીટી સમક્ષ 325 પાનાનો પુરાવા સહીતનો...
પોરબંદર: કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કરોડો રૂપિયાના વિકાસ કાર્યો માટે ગ્રાન્ટો ફાળવે છે તથા ગ્રામીણોને રોજગારી મળી રહે તે હેતુથી કરોડો રૂપિયા ખર્ચે...
ઉમરગામ મામલતદાર કચેરીમાં જોખમી..ઈ-ધારા વિભાગમાં છતનું પ્લાસ્ટર તૂટ્યું..
ઉમરગામ: ઉમરગામ તાલુકા મામલતદાર કચેરીમાં આજે સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. કચેરીના ઈ-ધારા વિભાગમાં છત પરથી અચાનક પ્લાસ્ટરનું પોપડું તૂટી પડયું હતું. આ...
















