કપરાડાના કાજલી ગામે 76મો વનમહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો…
કપરાડા: હરિયાળું કપરાડા – પર્યાવરણ જાળવણી માટે સૌના સહકારથી અભિયાનવલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કાજલી ગામે સામાજિક વનીકરણ વિભાગ, રેંજ ધરમપુર દ્વારા 76મા વનમહોત્સવનું ભવ્ય...
નવસારીની એજન્સી દ્વારા આદેશનો ઇન્કાર કરી તેમનો કોન્ટ્રાક્ટ પુરો થઇ ગયો હોવાનું જણાવતા મામલો...
વલસાડ: વલસાડ શહેરમાં સફાઇ માટે નવસારીની અભી એન્ટરપ્રાઇઝ એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે. આ કોન્ટ્રાક્ટ હેઠળ એજન્સી દ્વારા શહેરમાં કોન્ટ્રાકટના સફાઇ કર્મયોગીઓ દ્વારા કચરો...
વાંસદાના ધરમપુરી પ્રાથમિક શાળામાં બાળકોને ભણાવાના બદલે મજૂરી કામ કરાવતા હોવાથી વાલીઓમાં રોષ..
વાંસદા : વાંસદા તાલુકાના ધરમપુરી પ્રાથમિક શાળાના તમામ ઓરડાઓ અત્યંત જર્જરિત તેમજ ઓરડાઓની લાદીઓ ઊંચીનીચી થઇ ગઇ છે તેમજ શૌચાલય પણ જુના અને ગંદકી...
નવસારીના ધોળાપીપળા નજીક બે હાઇવા ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો…એક વ્યક્તિનું મોત..
નવસારી: નવસારી હાઇવે રોડ પર ધોળાપીપળા નજીક બે હાઇવા ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક ટ્રકના ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું...
નવસારી રોડ પરના સોનવાડી બ્રિજનું ડામરના પેચવર્ક દ્વારા ખાડા પૂરવાની કામગીરી પૂર્ણ થતા વાહનચાલકોએ...
નવસારી: નવસારી-ગણદેવી-બીલીમોરા રોડ અંબિકા નદી પર આવેલા સોનવાડી બ્રિજ પરના ખાડાઓને કારણે વાહનચાલકોને પડતી મુશ્કેલીનો અંત આવ્યો છે. લાંબા સમયથી બ્રિજ પર વારંવાર ખાડા...
વાંસદાના વન મહોત્સવમાં વૃક્ષારોપણ અને વૃક્ષરથનું પ્રસ્થાન કરાવી પર્યાવરણના જાળવણીનો સંદેશ આપતાં ધારાસભ્ય અનંત...
વાંસદા: ગતરોજ પર્યાવરણનું મહત્વ સમજાવી અને તેની જાળવણી મુદ્દે 76 મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ અધ્યક્ષ વાંસદા - ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં...
વાંસદા તાલુકાનું ગૌરવ વધારતાં વાઘાબારીની શ્રેયસ વિદ્યાલયના વિધાર્થીઓ.. ખો-ખોની રમતમાં જિલ્લા કક્ષાએ ઝળક્યા
વાંસદા: વાંસદા તાલુકાના વાઘાબારીની શ્રેયસ વિદ્યાલયના વિધાર્થીઓ ખો-ખોની રમતમાં જિલ્લા કક્ષાએ ઝળક્યા હતા. ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર...
ખેરગામ પોલિસ સામે હત્યાના પ્રયાસના સંગીન આક્ષેપો મૂકતા ડો. નિરવ ભુલાભાઈ પટેલ..
ખેરગામ: પાણીખડક ચોકડી પર વર્ષ ઓક્ટોબર 2023 દરમ્યાન ઘટેલી ચકચારી ઘટનામાં ખેરગામના યુવા આગેવાન તબીબ ડૉ. નિરવ ભુલાભાઈ પટેલ પર આત્મહત્યાની દુષ્પ્રેરણાનો આરોપ લાગતા તેઓની...
ચીખલીના રાનકુવામાં આયુર્વેદ દિવસ તથા વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે ભવ્ય આયુષ મેગા કેમ્પનું આયોજન..
નવસારી: દસમા આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરુપે તથા માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિત્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામકશ્રી આયુષ કચેરી ગાંધીનગરની પ્રેરણાથી,જીલ્લા આયુર્વેદ અધિકારીશ્રી,...
ધરમપુર સ્ટેટ હોસ્પિટલના RTPCR LAB ના સ્ટાફ અને એમ્બ્યુલન્સ ડ્રાઈવરોને ફરી ફરજ પર લેવા...
ધરમપુર: આજરોજ સુપ્રીનટેન્ડન્ટ સ્ટેટ હોસ્પિટલ ધરમપુર અને ધરમપુર પ્રાંત આધિકારીશ્રીને ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં ફરજ બજવતાં RTPCR LAB ના સ્ટાફ અને એમ્બ્યુલન્સ પર ફરજ બજવતા...
















