10 વર્ષનું બાળક ખેતરની બાજુમાં રમી રહ્યું હતું ત્યારે દીપડાએ કર્યો હુમલો, બાળકનું...
નેત્રંગ: ગતરોજ નેત્રંગ તાલુકામાં આવેલ કોલિયાપાડા ગામમાં એક 10 વર્ષનું બાળક ખેતરની બાજુમાં રમી રહ્યું હતું ત્યારે એક દીપડાએ તેના પર હુમલો કરી ખેચી...
ડેડીયાપાડામાં માર્કેટ બંધ થતાં ખેડૂતોની મજબૂરી, મધરાતે લાઈન લગાવી નામ નોંધાવે છે ખેડૂતો
ડેડીયાપાડા: છેલ્લાં કેટલાંક દિવસથી ડેડીયાપાડા તાલુકાના ખેડૂતો એક અનોખી મુશ્કેલી અનુભવી રહ્યા છે. ડેડીયાપાડા APMC માર્કેટ હાલ બંધ હોવાથી ખેડૂતોને પોતાનો પાક (ખાસ કરીને...
સુરતમાં મહિલા તબીબની આત્મહત્યા કેસમાં શું થયો મોટો ખુલાસો.. વ્હોટ્સએપ મેસેજથી રહસ્ય આવ્યું બહાર
સુરત: સુરતમાં મહિલા તબીબના આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે, મૃતકે 9માં માળેથી કૂદતા પહેલા ઝેરી દવા ખાધી હતી અને ચાય પાર્ટનર કાફેમાં બેસી...
NH 56 અધિકારીઓની આંખે તો જાણે પટ્ટી બાંધેલી છે. ધરમપુરના જાગૃત યુવા વિરલ બાવીસા
ધરમપુર: મિત્રો આ વાત છે ધરમપુરમાંથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર 56 ની ખાડાઓ પણ એક રસ્તો પણ એ જ પરિસ્થિતિ પણ એ જ...
સરકારી ભોજન વિના પત્રકારત્વ ન થાય ? રમેશ સવાણી
ગુજરાત: એક જ ગલીનાં કૂતરા એક બીજાને ભસતા નથી; એમ ગુજરાતી પત્રકારત્વમાં એક વણલખ્યો નિયમ છે કે એક અખબારના પત્રકાર કે તંત્રી બીજા અખબારના...
ગુજરાતમાં શિક્ષકોને SIR ની કામગીરી સોંપતા શું સ્થિતિ સર્જાય છે તેની યુથલીડર ડો. નિરવ...
ખેરગામ: હાલમાં ચૂંટણી પંચ દ્વારા SIR ની કામગીરી ચાલુ કરવામાં આવી છે.એમાં શિક્ષકોને બીએલઓ તરીકે કામગીરી સોંપવામાં આવી છે તેનાથી શિક્ષકોની હાલત ખુબ જ...
આદિવાસી લોકોના ન્યાય અપાવવાના નામે તોડ કરનાર મનિષ શેઠ પર પોલીસ કડક કાર્યવાહી કરે.....
સુરત: આજરોજ સુરત ખાતે આવેલ ગોપીકિશન પોલી પ્લાસ્ટ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં સીકયુરીટી હેડ તરીકે ફરજ બજાવતા અઝહરૂદિન નાઝીમુહિન ઈસામુદ્દિન સૈયદે આજે આદિવાસી લોકોને ન્યાય...
5,74,500 રૂપિયાના વીજતારના મુદ્દામાલ સાથે ભીનારમાં રહીને ભંગારનો ધંધો કરતાં આરોપીઓને પકડી પાડતી વાંસદા...
વાંસદા: ભીનાર ગામેથી D.G.V.C.L. ના વીજતાર ચોરીના અનડિટેક્ટ ગુનો શોધી કાઢી થ્રી ફૈઝ 54,500 રૂપિયાના L.T. એલ્યુમિનિયમ વીજતાર, 5,00,000 રૂપિયાના મારૂતી સુઝુકી સુપર કેરી...
તાપીના વાલોડમાં BLO નું હાર્ટએટેક મોત.. વહીવટીતંત્રનું SIR કામગીરીને લઈને દબાણ હોવાં પરિવારનો...
વાલોડ: ચૂંટણી કામગીરીમાં નિયુક્ત બૂથ લેવલ ઓફિસર્સ (BLO) પર પડતા અત્યધિક દબાણ અને તણાવને કારણે છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેક કર્મચારીઓનાં મોત થયાં છે ત્યારે...
ગુજરાતના કયા જિલ્લાના SIR ની કામગીરી કરતાં BLO શિક્ષકે કરી આત્મહત્યા.. દિલને હચમચાવી નાખતી...
ગીર સોનાથ-કોડીનાર: આજરોજ કોડીનારના BLO શિક્ષકે સ્યૂસાઈડ નોટ લખી કે, મારાથી કોઈ પણ કાળે હવે આ SIR કામ થઈ શકે એમ નથી અને હું...
















