ઝઘડીયા તાલુકાના રાશનકાર્ડ ધારકોને NON-NFSA માં તબદીલ કરવા પાઠવેલ નોટિસના વિરોધમાં ઝઘડિયા...
ઝઘડીયા: હાલ ગુજરાતના અલગ જીલ્લાના તાલુકાઓમાં રાશનકાર્ડ ધારકોને NON-NFSA માં તબદીલ કરવા માટેની નોટિસ પાઠવવામાં આવી રહી છે. જેમાં ભરૂચ જિલ્લામાં વાલિયા બાદ ઝઘડીયા...
નવસારીમાં નવરાત્રિ મહોત્સવ દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે 14 SHE ટીમ તૈનાત..
નવસારી: નવસારી જિલ્લામાં નવરાત્રિ મહોત્સવ દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 10 કોમર્શિયલ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ...
વરસાદ બંધ થતાં વાપી- પારડીમાં રસ્તાના મરામતની કામગીરી શરૂ… સ્થાનિક નાગરિકોએ વ્યકત કરી ખુશી
વલસાડ: વાપી અને પારડી ગ્રામ્ય વિસ્તારમાં પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ પારડી દ્વારા રસ્તાઓની સંભાળ માટેના કાર્યો તેજ ગતિએ શરૂ કરવામાં આવ્યા છે....
વલસાડમાં નવરાત્રીના પ્રથમ દિવસે વહેલી સવારે વરસાદ..
વલસાડ: વલસાડમાં નવરાત્રીના પ્રથમ દિવસે વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત છુટાછવાયા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી હતી.આ અણધાર્યા...
વલસાડમાં માર્ગ મરામત માટે 138 શ્રમિકોની 18 ટીમ કાર્યરત..12 જેસીબી, 6 ટ્રેક્ટર, 3 ટ્રી...
વલસાડ: વલસાડ જિલ્લામાં ચોમાસા દરમિયાન થયેલા ભારે વરસાદથી નુકસાન પામેલા માર્ગોની મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગદ્વારા આ કામગીરી હાથ...
મોટાપોંઢાને નવા આકાર પામતા તાલુકાનું વડુ મથક બનાવવા માગ સાથે આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું..
કપરાડા: કપરાડા તાલુકાનું વિભાજન થવા જઇ રહ્યું છે. જેથી શનિવારે મોટાપોંઢાના આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.જેમાં મોટાપોંઢા ગામને નવા આકાર પામતા તાલુકાનું વડુ મથક...
વાંસદાના રૂપવેલ ગામે ઘાસ કાપતી વૃદ્ધ મહિલા પર મધમાખીના ઝુંડનો હુમલો, 200 ડંખ કઢાયા..
વાંસદા: વાંસદા તાલુકાના રૂપવેલ ગામે એક મહિલા ગાય માટે ઘાસ કાપવા ખેતરે ગઈ હતી એ દરમિયાન મધમાખીનું ઝુંડ મહિલા ઉપર હુમલો કર્યો હતો. જે...
વલસાડ ભાજપ યુવા મોર્ચા દ્વારા તિથલ બીચ પર યોજાઈ ‘નમો મેરેથોન’, 1500થી વધુ દોડવીરોએ...
વલસાડ: PM નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત દેશભરમાં 75 સ્થળોએ 'નમો મેરેથોન'નું આયોજન થયું તેમાં ગુજરાતમાંથી વલસાડ જિલ્લાના તિથલ બીચને આ મેરેથોન માટે પસંદ...
ભારતમાલા પ્રોજેક્ટના જમીન સંપાદનમાં મોટાપાયે કૌભાંડનો આરોપ.. કેમ લગાવ્યો સાંસદ ગેનીબેને..
પાલનપુર: ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદનમાં ગેરરીતિઓ, વરસાદ બાદ રાહત કામગીરીનો અભાવ અને ભૂસ્તર વિભાગ પરના આક્ષેપો વગેરે મુદ્દાઓ પર બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે મીડિયા...
સ્વાસ્થ્ય, શિક્ષણ અને સેવા જ જીવન છે…ના કે નશો ” ધરમપુર- વનરાજ કોલેજમાં…છાત્ર શક્તિ...
ધરમપુર: એક સંવેદનશીલ અને મહત્વપૂર્ણ વિષય એટલે વિદ્યાર્થીઓ સાથે વ્યસન મુક્તિ અંગે વાતચીત કરવી.. કારણ કે યુવાનો ઘણીવાર વ્યસનની ઝપટમાં હોય છે આવા સમયે...
















