ડિજિટલ એજ્યુકેશનના સમયમાં સરકારની ટેબ્લેટની યોજના છેલ્લા બે વર્ષથી બંધ: હજારો વિધાર્થીઓ ટેબ્લેટથી વંચિત

0
ગુજરાત: રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2017માં 1 હજાર રૂપિયામાં નમો ટેબ્લેટ યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ બે વર્ષ સુધી વિદ્યાર્થીઓને ટેબ્લેટ...

સુરતના કોંક્રિટ જંગલો વચ્ચે આવેલા ગવિયર તળાવ કિનારે અતિ દુર્લભ જળબિલાડીના ઝુંડના જોઅવા મળ્યા...

0
સુરત : ગુજરાતના આર્થિક પાટનગર અને ઔદ્યોગિક નગર તરીકે ઓળખાતા સુરતના કોંક્રિટના જંગલમાં આવેલ ગવિયર તળાવને ગુજરાતમાં લુપ્ત થનાર તથા અને અતિ દુર્લભ કહી શકાય...

દેવમોગરામાં આદિવાસીઓની કુળદેવી યાહામોગી માતાનું મંદિર શિવરાત્રીનો મેળો ભરાવા દેવાની લોકમાંગ

0
દેવમોગરા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં દેવમોગરા ગામે આદિવાસીઓની કુળદેવી યાહામોગી માતાનું મંદિર આવેલ છે ત્યાં ભરાતા મહાશિવરાત્રીના મેળાનું આદિવાસી સમાજમાં ખુબજ મહત્વ છે તેથી...

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કપરાડામાં કરાઈ વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી: જુઓ વિડીયોમાં

0
કપરાડા: સમગ્ર ગુજરાતમાં ગતરોજ માતૃભાષા દિવસે અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું ત્યારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના 21 ફેબ્રુઆરીના દિને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કપરાડામાં...

ધરમપુરમાં સરપપંચ સંધની મળેલી બેઠકમાં આદિવાસી સમાજને થતાં અન્યાય સામે એક થવાનો સરપંચોએ કર્યો...

0
ધરમપુર: આજરોજ વલસાડના ધરમપુર તાલુકા સરપપંચ સંધની ધરમપુર સર્કિટ હાઉસ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી સમાજ સાથે અન્યાય થશે તો એક...

ગુજરાતી લોક સાહિત્યમાં વાંસદાના મહેન્દ્ર પટેલના ‘કુંકણા લોકવાર્તા ‘ પુસ્તકને મળ્યું દ્વિતીય પારિતોષિક

0
ગાંધીનગર: વિશ્વમાતૃભાષા દિવસની પૂર્વસંધ્યાએ તા.૨૦ ફેબ્રુઆરી ૨૦૨૨ ને રવિવારના રોજ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક અર્પણ સમારોહ કુંકણા લોકવાર્તા...

ધરમપુરના નાનીવહિયાળ ગામની આદિવાસી જનજાગૃતિની બેઠકમાં પાર તાપી નર્મદા લિંકનો ચર્ચાયો મુદ્દો

0
ધરમપુર: ભારતીય મૂળનિવાસી સંઘ તથા ભારતીય મૂળનિવાસી સાંસ્કૃતિક મંચ અને ભારતીય મૂળ નિવાસી મહિલા સંઘ અંતર્ગત 20 ફેબ્રુઆરી 2022ના રોજ ધરમપુર તાલુકાના નાનીવહિયાળ (ડુંગરી...

ધરમપુરના જામલીયા ગામના બે વરલી મટકાનો જુગાર રમતા ઝડપાયા: એક વોન્ટેડ જાહેર

0
ધરમપુર: ગતરોજ વલસાડના ધરમપુર પોલીસ મળેલી બાતમીના મુજબ પંચો સાથે જામલીયા ગામે ઝાપાચીમાળી ફળીયામાં પોહચી હતી. જ્યાં ખુલ્લી જગ્યામાં બેસી કાગળની કાપલી સાથે લખી...

ગુજરાતી લોકસાહિત્યમાં મળ્યું સંશોધક રોશન ચૌધરીને પ્રથમ પારિતોષિક

0
આજે સાયન્સ યુનિ. ઓડિટોરિયમ, ગાંધીનગર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાનાં શ્રેષ્ઠ પુસ્તક પુરસ્કાર અર્પણ સમારોહ, માતૃભાષા સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં દક્ષિણ...

કપરાડા ખાતે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ NSUIના ઉપક્રમેમળી કારોબારી બેઠક

0
કપરાડા: આજરોજ કપરાડા ખાતે રવિવારે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ,એન.એસ.યુ.આઈ ના ઉપક્રમે મળેલી કારોબારી બેઠકમાં બહુ ચર્ચિત પાર, તાપી નર્મદા લિંક યોજનાનો મુદ્દો ચર્ચાનો વિષય...