ધરમપુરની વનરાજ કોલેજના વિધાર્થીઓ જાણો.. કઈ બાબતને લઈને આવ્યા આક્રોશમાં..
ધરમપુર: આજરોજ શ્રી વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધરમપુર ટેબલેટ મેળવવા માટે 1000 રૂપિયા ફી ભરી હતી અને 3 વર્ષ પુરા થયા હોવા છતાં...
સાપુતારાના નવાગામના વિસ્થાપિતોને મળેલા જમીનના હક્ક્પત્રો પર કોણે, કેમ અને શું ઉઠાવ્યા સવાલ..?
ડાંગ: ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારના નવાગામના વિસ્થાપિતોને પાંચ દાયકાની લાંબી લડત બાદ આદિજાતિ વિકાસ મંત્રીને હસ્તે જમીનના હક્કપત્રો આપવામાં આવતા હક્દારોમાં ખુશી તો બીજું...
હેમ ઈંગલિસ મીડીયમ સ્કુલ અને આશ્રમશાળા જાગીરી ધરમપુરમાં ગરીબ અને અનાથ બાળકો માટે પ્રવેશ...
ધરમપુર: વર્તમાન સમયમાં આપણે જાણીએ છીએ કે નવીપેઢી માટે જીવનના ડગલે પગલે અંગ્રજી કેટલું મહત્વ બની રહ્યું છે ત્યારે આદિવાસી વિસ્તારના બાળકો જેમાં ખાસ...
ચીખલીના રાનકુવા ગામમાં AAP અને BTPની સંયુક્ત રાત્રી બેઠક: પંકજ પટેલે શું કર્યું એલાન.....
ચીખલી: ગતરોજ રાત્રી દરમિયાન ચીખલી તાલુકાના રાનકુવા ગામમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ભારતીય ટ્રાઈબલ પાર્ટીના કાર્યકર્તાઓની 1 મે ગુજરાત સ્થાપના દિવસે ભરૂચ જિલ્લાના...
ધરમપુર SBIમાં જાણો કઈ બે બાબતે ધ્યાન ન આપવામાં આવે તો તલાટીઓ-સરપંચો-શિક્ષકો અને આદિવાસી...
ધરમપુર: ગતરોજ ધરમપુરમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં આવેલા ઘણાં સમયથી ગ્રાહકોને થતી હેરાનગતિ બાબતે પ્રાંત સાહેબશ્રીને ધરમપુર મામલતદાર સાહેબશ્રી મારફત રજૂઆત કરી ઝડપથી...
સાપુતારના નવાગામના વિસ્થાપિતોને પાંચ દાયકાની લાંબી લડત બાદ અપાયા જમીનના હક્કપત્રો
ડાંગ: ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારના નવાગામના વિસ્થાપિતોને પાંચ દાયકાની લાંબી લડત બાદ આદિજાતિ વિકાસ મંત્રીને હસ્તે જમીનના હક્કપત્રો આપવામાં આવતા ગિરિમથક સાપુતારાનાં નવાગામનાં વિસ્થાપિતોની...
ખેરગામ તાલુકામાં ફાયરબ્રિગેડની સુવિધા ઉભી કરવાની માંગ સાથે અપાયું આવેદનપત્ર
ખેરગામ: આજરોજ ખેરગામ હાલમાં જ ત્રણ આગની ઘટનાઓ બની ચુકી છે ત્યારે તાલુકા ખાતે ફાયરબ્રિગેડની સુવિધા ઉપલબ્ધ બની રહે અને લોકોની સંપત્તિનું થતું પારાવાર...
પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન હેઠળ સરકારી ડોકટરોની સમયસુચકતા અને યોગ્ય સારવારે બે માતાના બચાવ્યા...
ચીખલી: આપણા ત્યાં ડોકટરોને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે આ જ સ્વરૂપને સાર્થક કરતાં હોય એમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સરકારી ડોકટરોની ટીમે બે માતાઓને...
ખેરગામના પશુપાલકના ઘરમાં જાણો કયા કારણોસર લાગી આગ: હાલમાં પરિવારની શું છે સ્થિતિ…
ખેરગામ: ખેરગામના સરસિયા ફળિયામાં પશુપાલકના ઘરમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાક થઇ જતા પરિવાર નિરાધાર બન્યા હતો એવું કહેવાય છે કે પહેરેલા કપડાં સિવાય...
સફળતા કોઈ પ્રખ્યાત નામથી નહિ પણ મનની ઇચ્છાશક્તિ અને સેવાભાવનાથી મળે છે: ડો. નીરવ...
ખેરગામ: અત્યાર સુધીમાં સમાજમાં પ્રચલિત માન્યતાઓ એવી થઇ ગઈ છે કે કોઈ હાઈફાઈ નામ રાખ્યે તો જ ઉદ્યોગ-ધંધો સારો ચાલે, પણ શરૂઆત થી અલગ...
















