આજે રાતે વાંસદાના ઝરી ગામમાં પાર તાપી લીંકને લઈને યોજાશે બેઠક: અનંત પટેલની...
વાંસદા: દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આદિવાસી લોકો પોતાના હક્કો અને અધિકારો માટે જાગૃત બન્યા છે ત્યારે આજે સાંજ 7:30 વાગ્યે ઝરી ગામ,ગૌચરણ અગાશી માતાના મંદિર...
આદિવાસી દીકરીને ન્યાય અપાવવા આદિવાસી અગ્રણીઓ એક મંચ પરથી લડશે..
ગણદેવી: ગત રાત્રે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા ખાતે ગણદેવી પોલીસ સ્ટેશન ખાતે આદિવાસી સમાજના અગ્રણીઓએ PSIની મુલાકાત લઈને આદિવાસી સમાજની દીકરી સાથે થયેલ અન્યાય...
કપરાડાના ચેપા ગામમાં આદિવાસી સંઘર્ષ મોરચાની ભીલ પ્રદેશની માંગને લઈને બેઠક
વલસાડ: આજરોજ કપરાડા તાલુકાના ચેપા ગામમાં આદિવાસી સંઘર્ષ મોરચાની બેઠક યોજાઈ હતી જેમાં જંગલ જમીન, સમતા જજમેટ કાનુન, પાંચવી અનુસુચિત કાયદો ભીલ પ્રદેશ એક...
પારડીમાં કોરીમાં કરવામાં આવતાં બ્લાસ્ટિગ લીધે ઘરોમાં થતાં નુકશાનને લઈને ગ્રામજનોની અનંત પટેલ સાથે...
પારડી: ગત રાત્રીએ પારડીના તાલુકાના અંબાચ ગામે કોરીમાં જે બ્લાસ્ટિગ કરવામાં આવે છે જેના લીધે ઘરોમાં તિરાડ પડી ગઈ હોઈ જેના વોરોધમાં અંબાચ,રાતા અને...
કપરાડાનું ભુરવડ ગામ હજી પણ માળખાકીય સુવિધાઓથી વંચિત… પણ તંત્ર ધૃતરાષ્ટ્ર બની બેઠું છે...
કપરાડા: એક તરફ સરકાર આદિવાસી વિસ્તારોમાં વિકાસની બ્યુગલો ફૂકાતી જોવા મળે છે ત્યારે વલસાડના કપરાડા તાલુકાના દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રની વચ્ચે આવેલ ભુરવડ...
જાણો: કઈ 6 સર્વિસ પેટ્રોલ ન પૂરાવો તો પણ પેટ્રોલપંપ પર તમે મેળવી શકો...
વાંસદા: કોઈ પણ પેટ્રોલ પંપ ઉપર આ સુવિધાઓ મેળવવાનો તમારો અધિકાર છે અને જો આ સુવિધાનો અભાવ હોય કે આ સુવિધાઓ કોઈ પેટ્રોલ પંપ...
રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગે યુનિવર્સિટીઓ માટે વર્ષ 2022-23 માટે શૈક્ષણિક કેલેન્ડર પાડ્યું બહાર
ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 કોમર્સ અને આર્ટસનું પરિણામ હજુ બહાર પાડવામાં આવ્યું નથી. CBSEનું પરિણામ હજુ જાહેર થયું નથી. તેથી, રાજ્યની યુનિવર્સિટીઓએ પણ...
વાંસદાના પ્રતાપનગર ગામમાં પાર તાપી લિંક પ્રોજેક્ટને લઈને મળી બેઠક: જાણો શું બનાવાય આગળની...
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના પ્રતાપનગર ગામમાં પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ બાબતે આગામી રણનીતિના ભાગરૂપે અને આગામી 27 મે 2022 ના દિવસે પાર તાપી...
પત્રકાર વેલ્ફેર એસોશિએસન વલસાડ સમાજસેવક નિલમ પટેલને અપાયો મિડિયા એવોર્ડ..
વલસાડ: ગતરોજ પત્રકાર વેલ્ફેર એસોશિએસન વલસાડ દ્વારા આયોજિત કાર્યક્રમમાં વલસાડ જિલ્લા મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ શ્રીમતી સોનલબેન સોલંકીજેના હસ્તે શ્રી નીલમભાઇને એમની સમાજસેવાની...
જાણો: ક્યારે પધરામણી થવા જઈ રહી છે મેઘરાજાની દક્ષિણ ગુજરાતમાં.. હવામાન ખાતું
દક્ષિણ ગુજરાત: અત્યારે ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં લાગવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ...
















