છેલ્લા 34 વર્ષથી સામાજિક પ્રવૃતિ આદરી દર વર્ષે નવા શિખરો સર કરતું શ્રી જ્ઞાનકિરણ...
ચીખલી-રાનકુવા: શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ છેલ્લા 34 વર્ષથી સામાજિક પ્રવૃતિ આદરી દર વર્ષે નવા શિખરો સર કરી સમાજની સરાહના પ્રાપ્ત કરી રહેલ છે....
વાપીના ગૃહિણી માતા અને રીક્ષા ચાલક પિતાનો પુત્ર જુનિયર વર્લ્ડ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં ભારતનું કરશે...
વાપી: પિતા રીક્ષા ચલાવે અને જેની માતા ગૃહિણી છે એવા વાપીના ગરીબ કુટુંબમાંથી આવતાં યુવાને રાંચી અને નડિયાદમાં 10 કિ.મી. રેસ વોકમાં શ્રેષ્ઠ દેખાવ...
અડગ મન અને સખત પરિશ્રમથી PSIની પરીક્ષામાં પ્રતિભાનું અજવાળું પાથરતી આદિવાસી વિધાર્થીની..
વાંસદા: માંડવી તાલુકાના વદેશિયા ગામની નજીક આવેલ કેવડીયા ગામની વિદ્યાર્થીની પિંકલબેન સોમાભાઈ ચૌધરીએ PSIની પરીક્ષામાં એસ.ટી કેટેગરીમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થઇ માતા પિતા અને...
કપરાડામાં કોંગ્રેસની યોજાઈ એક વિશેષ બેઠક: જાણો શું રેહશે આવનારી ચુંટણી લઈને રણનીતિ
કપરાડા: 181 વિધાનસભા કપરાડાના કોંગ્રેસની ચૂંટણીને લઈ વલસાડ જિલ્લામાં જોરદાર તૈયારીઓ શરૂ કરી કોંગ્રેસ દ્વારા એક વિશેષ બેઠક યોજાઈ હતી જેમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસના...
વાંસદા પોલીસે બાતમીના આધારે 1.79 લાખ રૂપિયા દારુ સાથે 4.33 લાખનો મુદ્દામાલ કર્યો કબજે..
વાંસદા: ગતરોજ વાંસદા પોલીસને મળેલી બાતમીને લઈને વઘઈ નેશનલ પાર્ક કિલાદ નજીકથી એક પીકઅપ ટેમ્પોમાં 1,79,000 રૂપિયાનો દારૂના જથ્થા સાથે પોલીસે ટેમ્પો ચાલક અને...
જાણો: ક્યાં બાઇક પરથી કાબૂ ગુમાવતા બાઇક નદીમાં ખાબકી.. બાઈક ચાલકનું થયું મોત
સુબીર: આજરોજ સુબીર તાલુકામાં પીપલદહાડથી ભોંડવિહિર જતા માર્ગ પર બાઇક ચાલકે કાબૂ ગુમાવતા બાઇક સાથે પાસેની નદીમાં ધડાકા ભેર પડતા ગંભીર ઇજાઓ થઈ હતી...
પાંચ મહિનામાં ગુજરાતમાં ટીબીથી 2,675 દર્દીઓના થયા મોત, નવા 68,718 કેસ..
ગુજરાત: હાલમાં જ એક સર્વેમાં ગુજરાતમાં કોરોનાથી પાંચ મહિના દરમિયાન 825નાં મોત થયા છે જ્યારે તેની સામે ટીબીની બીમારીમાં મોતનો આંક ઊંચો નોંધાયાનું સામે...
ધરમપુરના ઓઝર ગામમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે યોજાઈ બેઠક..
ચીખલી: આજરોજ ધરમપુર તાલુકાના ઓઝર ગામમાં 9 મી ઓગસ્ટ આપણો તહેવાર વિશ્વ આદિવાસી દિવસની તૈયારી અને અન્ય બાબતની આયોજનના ભાગ રૂપે મિટિંગનું આયોજન કરવામાં...
ચીખલી તાલુકાના રાનકુવા ઘેરીયા સર્કલના CCTV કેમેરા શોભાના ગાઠીયા: તંત્ર કરી રહ્યું છે આંખઆડાકાન
ચીખલી: છેલ્લા દોઢ મહિનાથી વધારે ચીખલી તાલુકાના રાનકુવા ઘેરીયા સર્કલ 18 થી 20 ગામોને જોડતું એક કેન્દ્ર બિંદુ છે. જ્યાંથી હજારો લોકોની 24 કલાક...
પોતાના ગામને ગ્રામવિકાસનું પર્યાય બનાવવાના મથતાં તોરણવેરા ગામના યુવા સરપંચ..
ખેરગામ: આજે જ્યારે ગામડાઓ ભાંગી રહ્યા છે ત્યારે એવા પણ યુવાનો છે જે ગ્રામવિકાસના પંથે ચાલી નીકળ્યા છે 'તોરણવેરા ગામને વિકાસનું મોડલ બનાવવાનું સપનું...
















