પારડીના ચીવલ ખાતે ઉજવાયો 69 મો ખેડ સત્યાગ્રહ: જાણો સભામંચ પરથી કોણે શું કહ્યું..
પારડી: 69 વર્ષ પહેલાં થયેલા ખેડ સત્યાગ્રહની યાદમાં દર વર્ષે 1 સપ્ટેમ્બરની જેમ ગતરોજ વલસાડ જિલ્લામાં ઐતિહાસિક આદિવાસી ખેડ સત્યાગ્રહ કિસાન રેલી યોજાઇ હતી.જેમાં...
સમસ્ત આદિવાસી સમાજની ખેરગામ ટીમ દ્વારા જાણો ક્યા બે મુદ્દાને લઈને અપાયા આવેદનપત્ર…
ખેરગામ: ગતરોજ નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજની ખેરગામ ટીમ દ્વારા મુખ્ય મંત્રીના આદિવાસીઓને અર્બન નકસલી" શબ્દ કહ્યા પર ખેદ પ્રગટ કરે અને ગણદેવીના પુર...
બીલીમોરામાં વ્યાજખોરોના ત્રાસ અને મારઝૂડના કારણે મહિલાએ કરી આત્મહત્યા: બે દિવસ વીત્યા છતાં પોલીસ...
બીલીમોરા: વ્યાજખોરોના માનસિક ત્રાસ અને મારઝૂડના લીધે હજુ એક મહિલાએ આત્મહત્યા કર્યાનો કિસ્સો ગણદેવીના બીલીમોરા સિંગલ ફળિયામાં અંબામાતા મંદિર સામે રહેતા ચંપાબેન બબનભાઈ નાયકાનો...
વલસાડ-ખેરગામના ખરાબ રોડના લીધે જાનમાલનું નુકશાન થશે તો બીલ જિલ્લા કલેકટર અને માર્ગ વિભાગ...
ખેરગામ: નફફટ અને આળસુ બનેલુ વલસાડનું રોડનું વહીવટીતંત્ર અને તેના કર્મચારીઓ દ્વારા હાલ વલસાડ-ખેરગામ રોડ પર કપચી નાખી રોડ રીપેર કરવાનું બાકી રાખતા અનેક...
ધરમપુરના ભવાડા ગામમાં સ્ત્રીઓના વિકાસ માટે દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા સીવણ ક્લાસ કરાયો આરંભ
ધરમપુર: આદિવાસી વિસ્તારોમાં દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા વિવિધ સમાજ વિકાસના કામો કરે છે ત્યારે આજરોજ ધરમપુરનાં આંતરિયાળ વિસ્તારનાં ભવાડા ગામે દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા દ્રિતીય સીવણ...
કપરાડાના પાનસ ગામે શ્રાવણીયો જુગાર રમતા નાનાપોઢા પોલીસે જુગારી ઝડપાયો
કપરાડા: ધરાવતા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બહુલક આદિવાસી લોકોની સંખ્યા ધરાવતા વિસ્તાર નાનાપોઢાં પોલીસે જુગારીઓ સામે જુગારધારા હેઠળ પણ ગુનો દાખલ કર્યો શ્રાવણ માસમાં...
ગ્રામસેવકની વર્ગ 3ની ભરતી પ્રક્રિયામાં અન્યાય થતાં આદિવાસી યુવાનોમાં રોષ..
વાંસદા-ચીખલી: વર્તમાન સમય એટલે કે 29 ઓગસ્ટના દિવસે ગ્રામ સેવક ( વર્ગ -3 ) ની જાહેરાત ની ભરતી બાબતે અનુસૂચિત જનજાતિના (ST) 123 ઓછા...
1 સપ્ટેમ્બર શા માટે છે વલસાડના ખેડૂતો માટે ખાસ.. શું છે કિસાન મુક્તિ દિવસ.....
વલસાડ: આજના દિને વલસાડ જિલ્લાના ખેડૂતો માટે ખેડે તેની જમીન એવા સૂત્રો સાથે 14 વર્ષ ચાલેલા અંદોલનના ભાગરૂપે 1953માં પ્રજામાં આર્થિક સામાજિક શૈક્ષણિક અને...
આજે પારડીના ચીવલ ખાતે કિસાન રેલી મુક્તિ દિન તરીકે ઉજવણીનું આયોજન..નીકળશે ઐતિહાસિક કિસાન રેલી
પારડી: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ચીવલ મરીમાતા મંદિર સામે 1 સપ્ટેમ્બરે કિસાન રેલીમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, કનૈયાકુમાર,...
NPWF સંસ્થા, ડુમખલ દ્વારા તપોવન પાઠશાળા કેન્દ્ર – વણઝીનાં બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ
ગરુડેશ્વર: ગતરોજ ગરુડેશ્વર તાલુકાના વણઝી ગામમાં કાર્યરત્ શૈક્ષણીક કાર્ય હેતું તપોવન પાઠશાળા - નર્મદા કેન્દ્ર - વણઝીનાં ૨૯ (ઓગણ ત્રીસ) વિદ્યાર્થિઓઓ જે બાળકોને પ્રાથમિક...
















