આશ્રમ શાળા કર્મચારી સંઘ વલસાડ એકમ દ્વારા જાણે કેમ અપાયું વલસાડ કલેકટરને આવેદનપત્ર.. જાણો
વલસાડ: આશ્રમ શાળા કર્મચારી સંઘ વલસાડ એકમ દ્વારા ગુરુવારે ગુજરાત રાજ્ય આશ્રમ શાળા કર્મચારી સંઘના પ્રમુખ યોગેશ પટેલના અધ્યક્ષ પદ હેઠળ અધિક કલેકટરને C.B...
ખેડૂતના મૃત્યુ પછી વારસાઈથી કૌટુંબિક વહેંચણી મુદ્દે નવો પરિપત્ર જાહેર.. જાણો શું શું થયા...
ગુજરાત: વર્તમાન સમયમાં રાજ્યના મહેસૂલ વિભાગે ખેતીની જમીનમાં વડિલો પાર્જિત, સ્વ- પાર્જિત મિલકતમાંથી હક્ક ઉઠાવવો, વહેંચણી કરવી, પુનઃવહેંચણી કરવી તથા હયાતીમાં હક્ક દાખલ કરવાની...
વલસાડ ગલી લાઈબ્રેરિ યુવા સમિતિ ચણવઈએ અન્ય સંસ્થા સાથે મળીને કર્યું બે પ્રાથમિક શાળાના...
વલસાડ: ગતરોજ વલસાડના ચણવઈ ગામમાં ગલી લાઈબ્રેરિ યુવા સમિતિ ચણવઈ તેમજ લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ, ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ ઓફ સુરત-તાપીના સહયોગથી કેન્દ્ર...
ગુજરાત રાજ્ય વનરક્ષક/વનપાલ કર્મચારી મંડળની માંગણીઓને લઈને કલ્પેશ પટેલની મુખ્યમંત્રીને કરાઈ રજુવાત..
ધરમપુર: છેલ્લા ઘણાં સમયથી વનરક્ષક/વનપાલ કર્મચારી મંડળની સરકારીમાં વખતો વખત રજુઆત કરવામાં આવેલ છે તેમ છતાં સરકારશ્રી દ્વારા કર્મચારીની માંગણી ઓ ધ્યાને લેવામાં આવેલ...
ચીખલીના ખાભડા ગામમાં 13 મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસે આદિવાસી પરંપરા મુજબ લાઇબ્રેરીનુ...
ચીખલી: વર્તમાન સમયમાં જોવા જઈએ તો ઘણા યુવક યુવતી ઓ બે રોજગાર જોવા મળે છે. અને જમાનો થઈ ગયો કોમ્પિટીસન અને મોંઘવારી વધી છે...
કપરાડાના મનાલા ગામમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી દરમિયાન સરકાર પાસે શું શું કરાઈ માંગણી…
કપરાડા: વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કપરાડા તાલુકાના મનાલા ખાતે ગ્રામ પંચાયત હોલ ખાતે કરવામાં આવી હતી. જેમાં 5 મી અનુસૂચિની જોગવાઈઓનો અમલ, આદિવાસી અધિકારોનું...
પારડીના ખેરલાવ ગામ ખાતે મહિલા સશક્તિકરણ અને સગર્ભા માતાઓના પોસ્ટિક આહારને લઈને યોજાયો જાગૃતિનો...
પારડી: ગતરોજ ખેરલાવ ગામ ખાતે wellspun કંપની તેમજ મમતા NGO દ્વારા મહિલા સશક્તિકરણ તેમજ સગર્ભા માતાઓ માટે સરકાર શ્રી દ્વાર આપવામાં આવતા પોસ્ટિક આહાર...
13 સપ્ટેમ્બરના વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે ખેરગામના આછવણી આદિવાસી જનજાગૃતિ કાર્યક્રમ
ખેરગામ: 13 સપ્ટેમ્બરના વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે ખેરગામના આછવણી ગામના બંધાડ ફળીયા ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આદિવાસી લોકોમાં જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં...
BTP અને AAPનું ગઠબંધન કેમ તૂટ્યું ? છોટુ વસાવાએ AAP પર શું લગાવ્યા આરોપ.....
ગુજરાત: આજે ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે એવું માનવામાં આવી રહ્યું હતું કે આ વખતે AAP અને BTPનું ગઠબંધન ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણો રચશે....
નેત્રંગ તાલુકાના BJPના મહામંત્રીને મરાયો માર.. પોલીસ આવી એકશનમાં
નેત્રંગ: જેમ જેમ વિધાનસભા 2022 નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોના નેતાઓના નવા- નવા કિસ્સાઓ બહાર આવી રહ્યા છે ત્યારે ગતરોજ નેત્રંગના...
















