શિક્ષકની પરિભાષાને ચરિતાર્થ કરતાં શિક્ષક શ્રી જયંતીભાઈ ગાવિતનો યોજાયો વય નિવૃત વિદાય સમારંભ..

0
વાંસદા: 'શિક્ષક તે નથી જે વિદ્યાર્થીના મગજમાં તથ્યોને બળજબરીથી નાંખે, પણ વાસ્તવિક શિક્ષક તે છે જે તેને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરે' આ વાક્યને...

 ડેડીયાપાડાના અનેક ગામોમાં મનરેગામાં માટીકામ કર્યા વિના જ મેટલ પૂરી છબરડાઓ કર્યાની ઉઠી ફરીયાદ

0
ડેડીયાપાડા: હાલમાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી) ની કામગીરી ચાલી રહી છે, ત્યારે સ્થાનિકો દ્વારા ગામડાઓમાં મોટા પ્રમાણમાં...

ખેરગામના આપઘાતમાં દુપ્રેરણા કેસમાં ડો. નીરવ પટેલને બદનામ કરવા રાજકારણ રમાયું હોવાની લોકચર્ચા..

0
ખેરગામ: વર્તમાન સમયમાં ચકચાર મચાવી રહેલી ઘટના એટલે ખેરગામના આપઘાતમાં દુપ્રેરણા કેસમાં સેવાભાવી તબીબ અને આદિવાસી અગ્રણી ડો.નીરવ પટેલ વિરુદ્ધ ખોટી પોલીસ ફરિયાદ કરી...

તાપીમાં આદિવાસી લોકોના ન્યાય અને પાકા મકાન ના સપના સાકાર કરતો મુસ્લિમ સરપંચ..

0
તાપી: ગ્રામીણ વિકાસના મહત્વને સમજી અને જન ભાગીદારીથી ગ્રામ્ય જીવનને વધુ સારું બનાવવા સતત પ્રયાસરત રહેતા એવા સુફિયાનભાઈને જે કપ્લેથા ગામના સરપંચશ્રી છે જેનેં...

વાંસદાના રવાણીયા ગામમાં દારુ ભરેલી i 20 કાર પોલીસે પકડી.. કાર ચાલક ફરાર..

0
વાંસદા: ગતરોજ સાંજના સમયે વાંસદા તાલુકામાં હાઈવે નંબર 56 પર રવાણીયા ગામમાં આવેલા વળાંક પાસે MH-02-BM-5776 નંબર દારૂથી ભરેલી i 20 કારનો અકસ્માત થયાની...

છેલ્લા 10 ડેડિયાપાડામાં ઉભરાતી ગટરને લઈને તંત્ર આંખો બંધ અને કાનમાં ઠુંમડું નાખી બેઠું...

0
ડેડીયાપાડા: ડેડીયાપાડા બજારમાં થોડા થોડા સમયે ગટર ઉઘરાવવાનો પ્રશ્ન ઉભો થાય છે ત્યારે છેલ્લા 10 દિવસથી ડેડીયાપાડા નેત્રંગ જતા રસ્તા પર લક્ષમ હોન્ડા શોરૂમની...

ધરમપુરના મરઘમાળ ગામમાં અબ્દુલ કલામની જન્મ જયંતિએ વૈજ્ઞાનિકો અને શોધકોની વેશભૂષા સ્પર્ધાનું થયું આયોજન

0
વલસાડ: ધરમપુર તાલુકાની મરઘમાળ ગ્રામ પંચાયત, રેઈમ્બો વોરિયર્સ ધરમપુર અને સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ દ્વારા ગામની વાંચન કુટિરના સ્થાપના દિન અને ડો.એ.પી.જે અબ્દુલ...

વાંસદાના ભીનાર ડુંગરી ફળિયાના લોકો પાકા રસ્તાથી વંચિત.. બિસ્માર રસ્તામાં મુસાફરી કરવા મજબુર: જુઓ...

0
વાંસદા: આઝાદીના આટલા વર્ષોમાં બાદ માત્ર એક વખત પાકા રસ્તાનું જેવી માળખાકીય સુવિધાથી દર્શન કરનાર ભીનાર ગામના ડુંગરી ફળિયા લોકો હવે તંત્ર સામે સવાલ...

જાણો: ક્યાં આદિવાસી વિદ્યાર્થીનીઓને ભિલ્ડીઓ, ફાટેલીઓ એમ અપમાનજનક શબ્દોથી બોલાવાય છે..જુઓ વીડિઓ

0
દાહોદ: દાહોદની ઉત્તર બુનિયાદી કન્યા વિધાલયમાં આચાર્ય ટીનાબેન જૈન દ્વારા બાળકીઓને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો એક વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ...

રાષ્ટ્રીયકક્ષાના ચોથા એકલવ્ય સાંસ્કૃતિક ફેસ્ટીવલમા ડાંગ આહવાના વિધાર્થીઓ બન્યા વિજેતા

0
આહવા: ગુજરાત રાજ્ય ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર અને ભારત સરકાર દ્વારા સંચાલિત એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, આહવાના વિધ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ ચોથા એકલવ્ય સાંસ્કૃતિક...