ખેરગામ દાદરી ફળીયા અંબિકા ગ્રુપ દ્વારા આયોજિત જોહાર ક્રિકેટ ટુર્નામેન્ટમા ટાઇટન ઇલેવન વિજેતા..
ખેરગામ: ક્રિકેટ ક્રેઝ વચ્ચે વર્તમાન સમયમાં વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં નાઈટ અને દિવસ દરમિયાન ક્રિકેટ ટુનાર્મેન્ટના આયોજનો થઇ રહ્યા છે ત્યારે ખેરગામના દાદરી...
ચીખલીના રૂમલા ગામમાંની નહેરમાં પાણીમાં તરતી અને ફૂલેલી હાલતમાં મળી બાળકની લાશ..
ચીખલી: ગતરોજ ચીખલીના રુમલા ગામના નિશાળ ફળિયામાંથી જતી ઉકાઈ ડાબા કાંઠાની નહેરમાંથી લગભગ 13 વર્ષીય બાળકની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા...
ધરમપુર સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ (પ્રાંત) વિરુદ્ધ કલેકટરને CPI ml પાર્ટી વલસાડ દ્વારા અપાઈ ફરિયાદ..
વલસાડ: ગતરોજ વલસાડના સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ સાહેબ ધરમપુર સામે કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ વલસાડ જિલ્લા સચિવ કમલેશ એસ ગુરવની આગેવાનીમાં CPI ml પાર્ટી દ્વારા...
ખેરગામનાં સમાજસેવી મહિલા તબીબે જન્મદિવસ નિમિતે વિવિધ ક્ષેત્રોમા સફળતા મેળવેલ બાળકોનું કર્યું સન્માન..
ખેરગામ: છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તબિબ દંપત્તિ ડો. નિરવ પટેલ અને ડો.દિવ્યાંગી પટેલ પોતાના જન્મદિવસ નિમિતે હંમેશા અવનવી શૈક્ષણિક, સામાજિક,...
ઉચ્છલ તાલુકાના યુવા કોંગ્રેસના સ્વ. રણજિતભાઈ ગામીતની શ્રદ્ધાંજલિ નિમિત્તે રક્તદાન શિબિર..
ઉચ્છલ: ગતરોજ ઉચ્છલ તાલુકાના યુવા કોંગ્રેસના આગેવાન સ્વં. રણજિતભાઈ મહેશભાઈ ગામીતના (RJ) શ્રદ્ધાંજલિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં 60...
જો 3 દી’ માં સ્કોલરશીપ જમા ન થાય તો 1 મેં 2023 થી ધરમપુર...
ધરમપુર: આજરોજ ધરમપુરમાં શ્રી વનરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધરમપુર ના આશરે 700 થી વધારે વિધાર્થીઓની સ્કોલરશીપ જમા થઈ નથી તે મુદ્દાને લઈને કોલેજમાં...
સુરતમાં અલકાપુરીમાં ઑવરબ્રિજ પર દોરાયેલા ચિત્રો.. વારલી ચિત્રો ન હોવાનો અર્ધનારી પાયલ રાઠવાનો દાવો..
સુરત: હમણાં સુરતમાં કતારગામ અલકાપુરીમાં એક સરસ મજાના ઑવરબ્રિજનું નિર્માણ કરવામાં આવેલું અને તે બ્રિજને સરસ મજાના ચિત્રામણ કરી અને તેની સજાવામાં આવ્યો હતો....
નવસારીના આમ આદમી પાર્ટીના કાર્યકર પર લોખંડના ફટકા વડે પ્રાણ ઘાતક હુમલો.. પ્રાથમિક તારણ.....
નવસારી: વિજલપોરના આમ આદમી પાર્ટીના કાર્યકર ગોપાલ મુકેશભાઈ જાગતાપને ગઈકાલે બપોરે ત્રણ વાગે કાગડીવાડ પાસે કેટલાક યુવાનોએ બોલાવી ગાળ ગલોચ કરી લોખંડના ફટકા વડે...
ઓવરલોડ શેરડી આઈસર ટેમ્પા અને બાઈક વચ્ચે વાંસદાના વાડીચોઢાં વળાંક પાસે ગંભીર અકસ્માત.. જાણો...
વાંસદા: ગતરોજ સાંજના સમયે 7:00 થી 7:30 વાગ્યાની આસપાસ વાંસદા તાલુકા વાડીચોઢાં ગામના વળાંક પાસે બાઈક અને ઓવરલોડ શેરડી ભરેલા આઈસર ટેમ્પો સાથે અકસ્માતની...
ધરમપુરનાં અંતરિયાળ વિસ્તારના લોકોને પિંડવળ આરોગ્ય કેન્દ્રમાં મળી રહી છે નિઃશુલ્ક એક્સ રે કઢાવવાની...
વલસાડ: ધરમપુર તાલુકો એ આદિવાસી બહુમતી ધરાવતો વિસ્તાર છે, જેમાં 108 જેટલા ગામો આવેલા છે, આદિવાસી અંતરિયાળ વિસ્તારના લોકોને આરોગ્ય લક્ષી સુવિધા મેળવવા માટે...
















