દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ધીરેન્દ્ર શાસ્ત્રી સામે પડકાર આપતા રોમેલ સુતરિયા એ શું કહ્યું…

0
તાપી: ચમત્કારી બાબા આદિવાસીઓ ના પ્રશ્નો હલ કરો તો હું દરબાર ગોઠવી આપું.. ચમત્કારી બાબાઓને જાણીતા કર્મશીલ રોમેલ સુતરિયા દ્વારા આમંત્રણ પાઠવતા સોસિયલ મીડિયા...

વાંસદાના હનુમાનબારી, નાનીભમતી અને મોટીભમતી ગામમાં ઉજવાયો શાળા પ્રવેશોત્સવ..

0
વાંસદા: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સશક્ત નેતૃત્વમાં શરૂ થયેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના પ્રથમ દિવસે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાએ નવસારીના વાંસદા તાલુકાની...

વલસાડ સમાજ કલ્યાણ વિભાગ ધરમપુર વનરાજ કોલેજના 700 થી વધારે વિધાર્થીઓની સ્કોલરશીપ ચાંવ કરી...

0
ધરમપુર: આજરોજ ધરમપુર ખાતે શ્રી વનરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધરમપુર ના આશરે 700 થી વધારે વિધાર્થીઓ ની સ્કોલરશીપ જમા થઈ નથી અને એ...

બિપરજોય વાવાઝોડાને પગલે જાણો.. કઈ જિલ્લાની શાળામાં રજા થઈ જાહેર..

0
ગુજરાત: બિપરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકશે તે નક્કી છે. અને હવામાન વિભાગના કહ્યા મુજબ બિપરજોય વાવાઝોડું 5 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી...

બિપોરજોય વાવાઝોડાને લઈને ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું..

0
અમદાવાદ: વર્તમાન સમયમાં બિપરજોય વાવઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે અને તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. ત્યારે શક્તિસિંહ...

જાણો: ક્યાં સામ-સામે અથડાઈ બે બાઈક.. 2 ને ગંભીર ઈજા..1 નું મોત..

0
આહવા: ગતરોજ આહવા તાલુકાનાં ગલકુંડ ગામથી શામગહાન જતાં રસ્તા પર બે બાઇક સામસામે અથડાતાં એક બાઈક સવારનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે...

ઝઘડિયા GIDCમાં થયેલ હુમલામાં આરોપી જયમીન પટેલ સહિત 22 આરોપીને જેલભેગા.. રીમાન્ડ શરુ

0
ઝઘડિયા: ધંધાકીય અદાવતમાં ઝઘડિયા GIDCમાં થયેલ જાહેરમાં ગોળીબાર અને વાહનોમાં તોડફોડની ઘટનાની રાજય સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે. પોલીસે પણ GIDCમાં કાયદો અને વ્યવસ્થા...

સાગબારામાં શાળા પ્રવેશોત્સવ માટે આવનાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ચૈતર વસાવાએ લેખિતમાં કહ્યું..

0
સાગબારા: આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શાળા પ્રવેશોત્સવ માટે સાગબારા તાલુકાના જાવલી ગામે આવી રહ્યા છે. તેવામાં આવા સમયે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ શિક્ષકોની...

ધરમપુરની બામટી માર્કેટમાં… કેટલો છે કઈ કેરીનો ભાવ..? બિપોરજોય વાવાઝોડા પછી ભાવ વધશે કે...

0
ધરમપુર: આજરોજ ધરમપુરની બામટી માર્કેટમાં વધેલી કેરીની આવકને લઈ ભાવ ખૂબ જ નીચે ઉતારી ગયા છે પણ સિઝનના અંતિમ પડાવમાં હાફૂસ કેરીના ભાવ વધ્યા...

ગાંધીની ગૂજરાત વિદ્યાપીઠનું નવું મેનેજમેન્ટ માનવતા ભૂલ્યું.. 25-30 વર્ષ જુના 120 કરતા વધુ કર્મચારીઓને...

0
અમદાવાદ: ગૂજરાત વિદ્યાપીઠમાં છેલ્લા 20-25 વર્ષથી કામ કરતા કર્મચારીઓને મેનેજમેન્ટ દ્વારા એકાએક છુટા કરી દેવામાં આવતા કર્મચારીઓમાં રસ્તા પર આવી ગયા છે. આજે ગૂજરાત...