વાંસદામાં ટમેટા, મરચા, બટેટા, ડુંગળી, રીંગણ, આદુ, અને કોથમીર જેવી શાકભાજીના ભડકે બળતાં...
વાંસદા: છેલ્લાં છ દિવસમાં પડેલા ધોધમાર વરસાદના કારણે ગુજરાતમાં આવતા ટામેટાં, આદું, ધાણા અને મરચાનો સપ્લોય ખોરવાઈ જતાં તેના ભાવ આસમાને પહોંચ્યા છે જેને...
૩ જુલાઈ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ: તાપી જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની પહેલ ડોલવણ...
તાપી: ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે. તેમ છતાં, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘણા સ્વરૂપોમાં થાય છે. પ્લાસ્ટિકને કારણે થતી સમસ્યાઓને ઉજાગર કરવા અને લોકોને...
વાંસદામાં હાઈવે 56ની જમીન સંપાદનને લઈને ‘જીવ આપીશું જમીન નહી’ સૂત્ર સાથે માપણીના સ્ટોન...
વાંસદા: મહિનાઓથી ચાલતો હાઇવે 56 નો વિરોધ ગતરોજ વાંસદાના ભીનાર ગામમાં જમીન સંપાદનને લઈને નિશાનના ભાગરૂપે દાટવામાં આવેલ સ્ટોન પણ ઉખાડી ફેંકીને ગ્રામજનો દ્વારા...
ગ્રામવિકાસના કામોની એજન્સી કે સહકારી મંડળીને બદલે ગ્રામપંચાયતને મળે.. વાંસદા તાલુકા સરપંચ એસોશિયનની DDOને...
વાંસદા: ગુજરાત સરકાર પંચાયત કામ ગૃહનિમાર્ણ અને ગ્રામ વિકાસ વિભાગ સુધારા પરિપત્ર ક્રમાંક પરસ- 102012-902.1 સચિવાલય ગાંધીનગર તા. 29/08/2012 નો પરિપત્ર અને ગુજરાત રાજયપાલશ્રીના...
ધોધમાર વરસેલા વરસાદના લીધે સરદાર સરોવરમાં પાણીની આવકમાં વધારો.. ડેમની સપાટી 121.54 મીટર
નર્મદા: ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે હાલમાં સરદાર સરોવરમાં 22 હજાર કયુસેક પાણી આવી રહ્યુંનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે....
એક ઘરમાં ઘૂસેલા દીપડાએ બે આદિવાસી મહિલાઓ બચકું અને પંજો મારી કરી ઘાયલ.. મહિલાઓ...
વલસાડ: ગતરોજ વલસાડના વેલવાચ ગામમાં ૬૦ વર્ષના કાકીને બચકું ભરીને તથા તેમની વહુને દીપડાએ પંજા મારી ગંભીર રીતે ઘાયલ કર્યાની ઘટના સામે આવી છે....
Decision News ના અહેવાલની સકારાત્મક અસર.. પીપલખેડ- ખેરગામ હાઈવેની કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક સમારકામની પ્રસંશાપાત્ર...
વાંસદા-ખેરગામ: Decision News ના પ્રકાશિત થયેલા અહેવાલની સકારાત્મક અસર થઇ હોય તેમ વાંસદાના પીપલખેડ ગામથી ખેરગામ તરફ જતો રાસ્તો માંડવખડક ગામમાંથી પસાર થતાં નવનિર્મિત...
વાંસદા હનુમાનબારી ચાર રસ્તા પરની ‘અજય’સ માં આદિવાસીઓને ખવડાવાઈ છે બર્ગરમાં મરેલા કરોળિયા.. ફ્રુડ...
વાંસદા: આજરોજ વાંસદાના હનુમાનબારી ચાર રસ્તા પાસે બોસ્ટન ચા ની બાજુમાં આવેલા 'અજય'સ નામની એજન્સી દ્વારા ચલાવવામાં આવતાં શોપમાં લગભગ 5:30 ના વાગ્યાની આસપાસ...
માંડ 2 મહિના પહેલા બનેલો પીપલખેડ થી ખેરગામ જતો હાઈવે બત્તર હાલતમાં.. કોન્ટ્રાક્ટરે ઉતારી...
વાંસદા-ખેરગામ: બે મહિનાનો સમય પણ માંડ વીત્યો હશે ત્યાં તો વાંસદાના પીપલખેડ ગામથી ખેરગામ તરફ જતો રાસ્તો માંડવખડક ગામમાંથી પસાર થતાં આ નવનિર્મિત હાઇવે...
MLA નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં નવસારીના જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય સિકલસેલ એનિમિયા નાબૂદી ૨૦૪૭ કાર્યક્રમ..
નવસારી: સિકલસેલ એનિમિયા પ્રોગ્રામ અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે મધ્યપ્રદેશના શાહદોલ ખાતેથી રાષ્ટ્રવ્યાપી "સિકલ સેલ એનિમિયા મિશન-૨૦૪૭ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ મિશન...
















