માં-બાપ વગરના બાળકને શિક્ષણકીટ આપી શિક્ષણક્ષેત્રમાં બહેતર ભવિષ્ય આપવાનો સેવાભાવી યુવાનોનો પ્રયાસ..

0
ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના મોગરાવાડી ગામના અનાથ બાળકને સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ગણવેશ, નોટબુક, પેન્સિલ સેટ અને લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી 2 જોડી ગણવેશ...

રાજપીપળાની આશ્રમશાળાના શિક્ષકને સંગીતક્ષેત્રે મળ્યો બેસ્ટ એચિવ મેંટ એવોર્ડ 2023.. MLA ચૈતર વસાવાના હસ્તે...

0
ઝઘડિયા: ભરૂચ જિલ્લાના મૂળ ઝઘડિયા ગામના રહેવાસી અને હાલ ઝાડેશ્વરમાં રહેતા અને આદિવાસી સેવા સંઘ રાજપીપળા આશ્રમ શાળામાં એક શિક્ષક તરીકે ફરજ બજાવતા કિરણ...

ચીખલીના માંડવખડક ગામમાંથી બે આદિવાસી યુવાન પર ખાતામાં બેલેન્સ ચેક કરવા ફોન આવ્યો.. ને...

0
ચીખલી: સાઈબર ક્રાઈમની ઘટના હવે ગામડાઓમાં પણ બનવા લાગી છે. થોડા દિવસો અગાઉ ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં એક યુવાન એક ખાતામાં બેલેન્સ ચેક માટે...

ભ્રષ્ટાચારની ગંધ: વાંસદાના ચઢાવની કોષ ખાડી નદીના લાખોના ખર્ચે રિપેર થયેલ ચેકડેમના પ્રથમ વરસાદે...

0
વાંસદા: વાંસદા તાલુકાના ચઢાવ ગામેં આવેલ કોષ ખાડી નદીનો ચેકડેમ રીપેર થયાને હજુ માંડ ગણત્રીના દિવસો થયા છે.ત્યાંજ આ ચેકડેમના પ્રથમ વરસાદે વળતા પાણી...

ચીખલીમાં 1.80 લાખના ગેરકાયદેસર ખેરના છોલેલાં લાકડાનો મુદ્દામાલ પકડાયો.. ગોડથલનો પુષ્પા હેમંત ચંદ્રકાંત પટેલ...

0
ચીખલી: ગતરોજ ચીખલી તેજલાવ ગામમાંથી ખેરનો માલ સાથે ટેમ્પો અને ૩ લાકડા ચોરોને વન વિભાગ અને વલસાડ વન વિભાગે કરેલી સંયુક્ત રેડમાં ઝડપી પડાયા...

“સંપર્ક સે સમર્થન” અભિયાન અંતર્ગત વલસાડ યુવા મોરચાએ ડો પ્રશાંત કોરાટ ની ઉપસ્થિતિમાં યોજ્યું...

0
વલસાડ: દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળતાપૂર્વક 9 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત "સંપર્ક સે સમર્થન" અભિયાન અંતર્ગત ભારતીય...

જાગો આદિવાસીઓ: વાંસદા પ્રાયોજના કર્મચારીએ ખોટી સહી કરી 5.12 લાખના વર્કઓર્ડર કર્યા પાસ..

0
વાંસદા: વાંસદા તાલુકા પ્રાયોજના અધિકારીની કચેરીના અજાણ્યા કર્મચારીએ 2011માં ટ્રેનિંગનાં પત્રો ઉપર ખોટી સહી કરી રૂ. 5.12 લાખનાં વર્કઓર્ડર મંજૂર કરનારા કર્મચારી સામે હાલના...

સયાજી સર્કલનું નામ “કમલમ” કરશો તો વ્યારા નગરનું નામ બિરસા નગર કરો : રોમેલ...

0
વ્યારા: વ્યારા સ્થિત સયાજી મેદાન પાસે આવેલા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાં નીચે લાખો રૂપિયા વેડફીને કમળ બનાવવામાં આવી રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને પુર્વ કોર્પોરેશન...

આ નવા પુલમાં મસમોટી તિરાડ.. જો ધ્યાન ન આપવામાં આવ્યું તો લોકો માટે યમરાજનું...

0
બારડોલી: બારડોલીથી ધુલિયા ચોકડી પર જતાં મીંઢોળા નદી પર પાંચ વર્ષ પૂર્વે બનેલા બે પુલ પૈકી એક પુલની એપ્રોચની દીવાલમાં મોટી તિરાડ પડતાં પુલની...

નવસારીમાં 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી.. જાણો શું લેવાયો બેઠકમાં નિર્ણય..

0
ચીખલી: આજરોજ 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના આયોજનના ભાગરૂપે ચીખલી તાલુકાના દેગામ ગામ ખાતે નવસારી જિલ્લાના અલગ અલગ વિસ્તારના આદિવાસી આગેવાનો સાથે મિટિંગ...