સરકારે પ્રવાસી શિક્ષક યોજના કરી રદ્દ , ટેટ ટાટ પાસ શિક્ષકોની 11 કરાર પર...

0
ગુજરાત: નવું શૈક્ષણિક સત્ર શરૂ થયા બાદ પણ હજુ સુધી રાજ્યની સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક અને માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકોની ભરતી થઈ નથી. ત્યારે...

ચૈતર વસાવા ભાજપમાં આવે તો વેલકમ છે… કેમ કહ્યું મનસુખ વસાવાએ..

0
ડેડિયાપાડા: થોડા દિવસો અગાઉ UCC ને લઈને જો આમ આદમી પાર્ટી ભાજપને સમર્થન કરશે તો હું રાજુનામું આપવા પણ ખચકાઈશ નહિ એવું ચૈતર વસાવાએ...

વાંસદામાં પતિ રાખવા માંગતો ન હોવાનું મનદુ:ખ થતાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા..

0
વાંસદા: બે દિવસ પહેલા જ વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામમાં પિયરમાં રહેતી 30 વર્ષીય પરિણીતાને તેનો પતિ રાખવા માંગતો ન હોવાથી મનદુ:ખ થતાં પરિણીતા એ...

વાંસદા ગામના પાટા ફળિયા ખાતે તેરાની હવાનની કરાઈ પરંપરાગત પૂજાવિધી..

0
વાંસદા: આદિવાસીઓના દરેક તહેવાર ખેતીકામ આધારિત હોય છે. વાવણીથી કરીને કાપણી સુધી આદિવાસીઓના તહેવારો તારીખ તિથિ પંચાંગ આધારિત નથી હોતા, જ્યારે જ્યારે પ્રકૃતિ પોતાનું...

વ્યારામાં શંકર ફળિયાના બેઘર પરિવારોને કાયમી મકાન ફાળવી આપવા SRC કમિટીનુ ગઠન કરાશે..

0
વ્યારા: આજરોજ આપી જીલ્લાના આદિવાસી આગેવાનો એડ. જીમી પટેલ, અખિલભાઈ ચૌધરી, એડ. આરતી ભીલ, એડ. નીતિન પ્રધાન તેમજ જાણીતા કર્મશીલ રોમેલ સુતરિયા દ્વારા શંકર...

ધરમપુરમાં તંત્ર દ્વારા કરાય રહેલી જંગલ જમીન મુદ્દે હેરાનગતિને લઈને ખેડૂતોએ ઉચ્ચારી સામુહિક આત્મવિલોપનની...

0
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકામાં મામલતદાર જંગલ જમીનમાં આદિવાસી ખેડૂતોના કબજા બાબતે આપેલ નોટિસના વિરોધમાં વાંધો રજૂ કરવામાં આવ્યો હતો અને ખેડૂતને માનસિક કે અન્ય...

ધરમપુરના વિરવલ ગામની સાર્વજનિક માધ્યમિક શાળા ભંગાર હાલતમાં.. ટપકતાં પાણીમાં આદિવાસી બાળકો ભણે છે...

0
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના વિરવલ ગામની સાર્વજનિક માધ્યમિક શાળા ધોરણ 9 થી 12 સુધીમાં 225 આદિવાસી બાળકો વરસાદના ટપકતા પાણીમાં અને દીવાલો પડી જવાની...

સમાન સિવિલ કોડ (UCC) ને લઇ ચૈતર વસાવાની દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ અને સંદીપ પાઠક...

0
ડેડિયાપાડા: યુનિફોર્મ સિવિલ કોડ UCC ને લઇ ને આદિવાસી સમાજમાં વિરોધ અને રોષ જોવા મળી રહ્યો છે ત્યારે AAP ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી...

મધ્યાહન ભોજન યોજના વલસાડ અંતર્ગત આવી ભરતી.. પરીક્ષા વગર મળશે નોકરી..

0
વલસાડ: મિડ ડે મિલ સ્કીમ હેઠળ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝરની પોસ્ટ માટે ઉમેદવારો પાસે વલસાડમાં જિલ્લામાં અરજીઓ મંગાવાઇ છે. આ માટેની...

ભીલ પ્રદેશ મુક્તિ મોર્ચા સંગઠનના સુરત દ્વારા UCC વિરુદ્ધ ઉમરપાડા મામલતદારને અપાયું આવેદનપત્ર..

0
ઉમરપાડા: ગતરોજ ભીલ પ્રદેશ મુક્તિ મોર્ચા સંગઠનના સુરત જિલ્લા સંયોજક પ્રભુ ભાઈ વસાવાના નેતૃત્વમાં ઉમરપાડા તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ઉમરપાડા ખાતે સ્થાનિક યુવાઓએ UCC...