વાંસદાના યુથ લીડર ચિરાગ પટેલ યુવાઓ સાથે મળીને કરશે નશામુક્ત નવસારી માટે ધરણાં પ્રદર્શન..

0
વાંસદા: આજરોજ યુથ લીડર વાંસદાના ચિરાગ પટેલ દ્વારા દારૂ, ગાંજા, આંકડા અને જુગાર જેવા વ્યસનોના કારણે પારિવારિક પ્રશ્નો ઉભા થાય છે જેને નિવારવા અને...

ડૉ. કે.આર. શ્રોફ ફાઉન્ડેશન વંચિત સમુદાયોને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે કરે છે જળ સંચયના કામો..

0
ડૉ.કે.આર.શ્રોફ ફાઉન્ડેશન વંચિત સમુદાયોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપીને તેમનું આ સ્વપ્ન સાકાર કરવાનો પ્રયત્ન કરે છે. ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન ગુજરાતના ૧૧ તાલુકાની ૪૨૯...

વઘઇ તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહમાં શિક્ષકોનું સન્માન કરાયું..

0
ડાંગ: ગતરોજ શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષાધિકારીની કચેરી દ્વારા વઘઇ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં ડાંગ જિલ્લા...

દેડીયાપાડાના આ ગામોને આઝાદી બાદ પ્રથમ વખત જાગૃત નાગરિકોની માંગણી બાદ મળશે બસની સુવિધા…

0
નર્મદા: દેડીયાપાડા તાલુકાના થપાવી થી સોલીયા વાયા થી જિલ્લા મથક રાજપીળા જવા માટે આઝાદી પછી પ્રર્થમવાર બસ મુસાફરી કરવા માટે આશાનુ કિરણ જાગ્યું છે. DECISION...

ડેડીયાપાડાના પોલીસ ઇન્સ્પેક્ટરની કામગીરીના લીધે બળાત્કારીઓથી બાળકીઓને મળ્યું રક્ષણ.. ચારો તરફ પ્રસંશા

0
ડેડીયાપાડા: ડેડીયાપાડાના પી.આઈ પ્રકાશ પંડ્યા 2019 ની સાલમાં ભારતના સર્વશ્રેષ્ઠ પોલીસ અધિકારી તરીકે નામના મેળવી ચૂક્યા છે અને માન્ય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે વર્ષ...

રાજપીપળાના ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે શિક્ષક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ.

0
રાજપીપળા: બાળકના ઉજ્જવળ ભવિષ્યની કહાની વર્ગખંડમાં કંડારાય છે, ત્યારે આદિજાતિ જિલ્લાના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે શિક્ષકોએ પણ બેવડી જવાબદારી નિભાવી છે. જિલ્લામાં માતા-પિતા...

વાંસદા તાલુકાના તોરણીયા ડુંગર પર ઉત્સાહ અને ઉમંગથી જન્માષ્ટમીનો મેળો ભરાશે.

0
વાંસદા: વાંસદા તાલુકાના ગોધાબારી ગામે આવેલા તોરણીયા ડુંગર પર દર વર્ષે શ્રાવણ માસમા શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડતી હોય છે, લોકોં દુર દુરથી દર્શનાર્થીઓ આવતા...

વાંસદા તાલુકાના ખાંભલા વર્ગ શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ.

0
વાંસદા: ભારતમાં દર વર્ષે આજના દિવસે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઊજવવામાં આવે છે. દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ અને પૂર્વ રાષ્ટ્રપતિ, વિદ્વાન, દાર્શનિક અને ભારતરત્નથી...

શિક્ષણ દિવસ નિમિત્તે ડો કે.આર.શ્રોફ માનતા કે આપણે સહુ એક છીએ. તેમની આ માનવતાવાદી...

0
વલસાડ: જો સમાજમાં મૂળભૂત પરિવર્તન લાવવું હશે તો તે શિક્ષણ દ્વારા જ લાવી શકાશે, તેવી તેમની દ્રઢ માન્યતા હતી. આજે KRSF વંચિત સમુદાયોને ગુણવત્તાયુક્ત...

શું બેખોફ નરાધમ, વાસનાના પુજારીઓને નર્મદા જીલ્લામાં નથી રહ્યો પોલીસ નો ડર..?

0
ડેડિયાપાડા: નર્મદામાં અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગામોને આજકાલ જાણે કોઈ ગ્રહણ લાગ્યું હોય તેમ એક પછી એક દુસ્કર્મ અને સામુહિક બળાત્કાર જેવી ઘટનાઓ સામે આવી...