વઘઇથી આહવા જતાં રસ્તાની હાલત ખુબજ બિસ્માર જોવા મળિયો.. વહીવટીતંત્ર ભર નિદ્રમાં..

0
ડાંગ: આહવા ડાંગ જિલ્લા નું વડુ મથક હોવાથી ડાંગ જિલ્લા ની જનતા તેમના રેગ્યુલર કામો કરવા માટે અહીં આવતી હોય છે. ત્યારે આહવા થી...

વાંસદા તાલુકાના તોરણીયા ડુંગર ઉપર મોટી સંખ્યામાં આદિવાસીઓ મેળામાં ઊમટી પડ્યા..

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગોદાબારી ગામના નજીક આવેલા તોરણીયા ડુંગર ઉપર યોજાતા જન્માષ્ટમીના મેળામાં આદિવાસીઓનું આસ્થાનું કેન્દ્ર બનેલા રાધાકૃષ્ણ મંદિરના દર્શને...

કપરાડાના વારોલી તલાટ ગામમાંથી સાંઈ પાલકી સાથે નીકળી પદયાત્રા..

0
કપરાડા: કપરાડા તાલુકાના વારોલી તલાટ ગામનાં સીમાડા ફળીયાના શ્રી ક્રિષ્ના યુવક મંડળના યુવકો દ્રારા દર વર્ષેની જેમ શ્રાવણના ત્રીજા ગુરુવારે વારોલી ગામથી વિધિવત વાજીંત્રો...

કપરાડામાં હજારો લોકોને દારૂના વ્યસનથી મુક્ત કરાવનાર શ્રી શેશરાવ મહારાજના કાર્યોનો પ્રવચન કાર્યક્રમ

0
કપરાડા: ગતરોજ કપરાડા તાલુકાના જેવા આદિવાસી વિસ્તારમાં વર્ષોથી કામગીરી કરતાં અને શ્રી શેશરાવ મહારાજએ હજારો લોકોને દારૂના વ્યસનોથી મુક્ત કરાવ્યા છે તેમના કાર્યો વિષે...

કપરાડાના વાવર ગામમાં યોજાયો ગૌદાન કાર્યક્રમ..

0
કપરાડા: એક દિવસ પહેલાં જ કપરાડાના વાવર ગામના શ્રી લાલજી વેલજી શાહ ગૌશાળા તથા વલસાડ પાંજરાપોળના ટ્રસ્ટી અનીશભાઈ શેઠિયાના સહકારથી ગૌદાન પ્રોજેક્ટ ચેરપરસન પ્રા....

વાંસદા- ચીખલીમાં મોડી રાતે મેઘમહેર.. ડાંગરના પાકને લઈને આદિવાસી ખેડૂતોમાં ખુશીની લહેર..

0
વાંસદા-ચીખલી: ગતરોજ 2 વાગ્યા પછી મોડી રાત્રે 2 વાગ્યા પછી મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે લાંબા વિરામ બાદ ફરી એક વખત વાંસદા-ચીખલીના આદિવાસી...

વાંસદાના પાલગભાણ થી અનાવલ તરફ જતો રોડ પર શાકભાજી ભરેલી પીકઅપ પલટી..

0
વાંસદા: ગતરોજ રાતે વરસાદી વાતાવરણના ધુમ્મસને કારણે વાંસદા તાલુકાના પાલગભાણ થી અનાવલ તરફ જતો રોડ પર એક શાકભાજી ભરેલી પીકઅપના ડ્રાઈવરનો સ્ટેરીંગ પર થી...

રાજપીપળાની શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલયમાં જન્માષ્ટમીના પર્વની વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર ઉજવણી..

0
રાજપીપળા: આજરોજ સમગ્ર ગુજરાતમાં જન્માષ્ટમીનો તહેવાર ઉજવાય રહ્યો છે ત્યારે રાજપીપળા શહેરની નામાંકિત શાળા શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય રાજપીપળામાં જન્માષ્ટમી પર્વમાં ઉત્સાહભેર વિદ્યાર્થીઓ ભાગ...

સાગબારા તાલુકાના ઉભારીયા ગામની આંગણવાડી કેન્દ્રમાં સુપોષ દિવસની ઉજવણી..

0
સાગબારા: ગતરોજ સાગબારા તાલુકાના આંગણવાડી કેન્દ્ર ઉભરીયા 01માં સૂપોષ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સગર્ભા બહેનોને તેમજ બાળકોની માતા પણ હાજરી આપી આંગણવાડીના...

વાંસદા તાલુકાના ચારણવાડા ગામના પ્રાથમિક શાળામાં કિશોરી સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું..

0
વાંસદા: રામકૃષ્ણ સંવેદના ટ્રસ્ટ જે દક્ષિણ ગુજરાતમાં કિશોર સ્વાસ્થ્ય અંગે જાગ્રુતિ ફેલાવી રહ્યું છે. અને આજના જમાનામાં ૧૧ થી ૧૮ વર્ષની ઉંમરની દીકરીઓને શારીરિક,...