ચૈતર વસાવાએ જામીન મળ્યા છતાં જેલમાંથી બહાર આવવાની પાડી દીધી.. ના.. જાણો કેમ ?
ડેડીયાપાડા: આદિવાસી સમાજના યુવાપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવાએ જામીન મળ્યા છતાં જેલમાંથી બહાર આવવાની ના પાડી દીધી છે.ચ કેમ કે એની પાછળ ચૈતર વસાવાનો પત્નિ...
ચૈતર વસાવાને જામીન તો મળ્યા.. પણ શરતોને આધીન… શું છે શરતો ?
રાજપીપળા: ગતરોજ રાજપીપળા સેશન્સ કોર્ટે ચૈતર વસાવાને જામીન મળ્યાને લઈને ડેડીયાપાડા અને તેમના લાખો ચાલકોમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો પણ ચૈતર વસાવાને કેટલીક...
ચાલો.. કુપોષિત અને જરૂરીયાતમંદ બાળકોને જમાડીએ.. કુપોષણ ભગાડીએ.. ડો. જાગૃત પટેલ
ધરમપુર: આદિવાસી વિસ્તારના મોટા પ્રશ્નોમાંનો એક પ્રશ્ન એટલે ફૂલ જેવા બાળકોમાં વધી સતત વધી રહેલું કુપોષણ છે જેને નાથવું ખુબ જરૂરી છે ત્યારે ધરમપુરમાં...
મુમતાઝ અને છોટુ વસાવાની બેઠક શું સાબિત કરે છે કે આદિવાસી નેતાઓ અંદરો-અંદર લડતા...
ઝઘડિયા: ભરૂચના રાજકારણમાં દિવસે ને દિવસે નવાજૂનીના એંધાણ થવાના સંકેતો જોવા મળી રહ્યા છે ત્યારે ગતરોજ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે અચાનક છોટુ વસાવા...
છોટાઉદેપુર બોડેલીમાં મેરી પંચાયત નકલી સિગ્નેચર કોભાંડ મામલે વિપક્ષ નેતા જીગ્નેશ ભાઈ રાઠવા નો...
બોડેલી: મેરી પંચાયત નકલી સહી કૌભાંડ મામલે વિપક્ષ નેતા જીગ્નેશભાઈ રાઠવા એ કોભાંડ બહાર પાડ્યું છોટાઉદેપુર કલેકટર તથા છોટાઉદેપુર જિલ્લા એસ.પી તથા જિલ્લા પંચાયત...
વાલીયા તાલુકાના તાલુકા મથકે યોજાયો “CRP” તાલીમ..
વાલિયા: ગતરોજ રાષ્ટ્રીય આજીવિકા મિશન અંતર્ગત ગત ભરૂચના વાલીયા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં સ્વ સહાય જુથને માટે વાલીયા તાલુકા મથક ખાતે "CRP" તાલીમ યોજાઈ હતી....
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાંસદામાં ‘વન સેતુ ચેતના યાત્રા’ આપી લીલીઝંડી.. શું કહ્યું લોકોને..
વાંસદા: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે નવસારી જિલ્લાના વાંસદા ખાતેથી રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આયોજિત ‘વન સેતુ ચેતના યાત્રા’ને રાજ્યના મંત્રીશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ,...
શ્રી વાંસદા તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી પ્રતાપ હાઇસ્કૂલ વાંસદામાં યોજાયો વાર્ષિક મહોત્સવ.. જુઓ...
વાંસદા: શ્રી વાંસદા તાલુકા કેળવણી સંચાલિત મંડળ શ્રી પ્રતાપ હાઇસ્કૂલ વાંસદામાં પ્રાથમિક માધ્યામિક અને ઉચ્ચતર માઘ્યમિક વિભાગના સંયુક્ત કમે દર વર્ષની જેમ આ વર્ષે...
વાંસદાની ઉનાઈ APMC માર્કેટમાં ખેડૂતોને ભીંડાનો ઓછો ભાવ મળતા ખેડૂતો વિફર્યા.. કર્યો હંગામો.. જુઓ...
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના ઉનાઈ ખાતેના માર્કટયાર્ડમાં ભીંડા ભાવ મુદ્દે વેપારીઓ અને ખેડૂતો વચ્ચે હોબાળો મચતા ખેડૂતોએ માર્કેટમાં હોબાળો મચાવ્યો હતો.એપીએમસી માર્કેટમાં ઉનાઈ સહિત...
ધરમપુરમાં સાતવાંકલ ગામમાં યોજાઈ વિન્ટર ટ્રોફીનું 2024 નું થયું આયોજન.. જુઓ વિડીયો..
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના સાતવાંકલ ગામે વિન્ટર ટ્રોફી 2024 નું આયોજન રામદાસ ભાઈ અને એમના સાથી મિત્રો દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ની શરૂઆત 13/01/2024...















