આદિવાસી ગૌરવ: વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલનો આદિવાસી પરંપરાગત પોશાક સાથે સંસદમાં પ્રવેશ..

0
વલસાડ: દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારના લોકસભા સાંસદ શ્રી ધવલ પટેલ (વલસાડ-ડાંગ) આજે સંસદ ભવનમાં પોતાના આદિવાસી સમાજનો પરંપરાગત પોશાક પહેરીને પહોંચ્યા હતા અને દેશના...

પોલીસ ગૌરવ: વાંસદા પોલીસ કોન્સ્ટેબલ નરસિંહા શંકરસિંહને IPS દ્વારા પ્રશંસાપત્ર આપી કરાયા સન્માનિત..

0
નવસારી: આજરોજ વાંસદા તાલુકાના ભીનાર ગામે DGVCL ના વીજતારની ચોરીનો મામલો ઝડપાયો બાદ વાંસદા પોલીસ સ્ટેશનના અનઆર્મ્ડ કોન્સ્ટેબલ નરસિંહભાઈ શંકરસિંહની ઉત્કૃષ્ટ કામગીરીને પોલીસ IG...

વલસાડમાં ક્રેડિટ સોસાયટી બંધ થતાં 5000 લોકોના કરોડો રૂપિયા ડૂબ્યાં.. ઓફિસે તાળાં..કંપનીના CMD દુબઈમાં

0
વલસાડ: 'શ્રી સારનેશ્વર ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ' નામની વલસાડ જિલ્લામાં આવેલ સંસ્થા ડૂબી જતાં તેના 5000 રોકાણકારોના કરોડો રૂપિયા સ્વાહા થઈ ગયાની બાઇક તેમની...

ધરમપુરના સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાતે પહોંચ્યા વનમંત્રી અર્જુન મોઢવાડિયા: ડો. DC પટેલની કામગીરીની કરી...

0
ધરમપુર: ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનસિંહ મોઢવાડિયાએ આજે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના માલનપાડા ખાતે આવેલી વિશ્વ પ્રસિદ્ધ સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી...

ચૈતર વસાવાને ઉમરગામના સરીગામમાં આવેલ GIDCઓ વિરુધ્ધ જનક્રોશ રેલી કાઢવાની ફરજ કેમ પડી ?

0
ઉમરગામ: ગતરોજ AAP દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલી 2 GIDC માં સ્થાનિકો લોકોને પહેલા સ્થાને રોજગારી આપવાની માંગ સાથે...

આદિવાસી સમાજ ઉપર હિન્દુ મેરેજ એક્ટ લાગુ પડતો નથી : સુપ્રિમ કોર્ટ

0
ઝાડેશ્વર: ગતરોજ ઝાડેશ્વર ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણી બાદ સરપંથ પર તેમણે બે પત્ની હોવાની માહિતી છુપાવી હોવાના આક્ષેપ સાથે વિવાદ છેડાયો હતો. મામલો કોર્ટ...

વલસાડના ધનોરી ગામના સરપંચપતિ ચિરાગ પટેલ દ્વારા માફી માંગી લેતા આંગણવાડી ધમકી પ્રકરણનો વિવાદ...

0
વલસાડ: તીઘરા ગામના આગેવાન મુકેશ પટેલ દ્વારા ધનોરી ગામની જર્જરિત આંગણવાડી 5 વર્ષથી રીપેરીંગ નહીં થતાં વલસાડ કલેકટર અને વલસાડ તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ...

કપરાડામાં અંતરિયાળ શાળાના 2000 જેટલા બાળકોમાં ટીટેક ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા કરાયું ગરમ કપડાંનું વિતરણ..

0
કપરાડા: અમદાવાદ શહેરની જાણીતી અગ્રણી સામાજિક સંસ્થા ટિટેક ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા તારીખ ૨૫ અને ૨૬ નવેમ્બર ના રોજ નવસારી તથા વલસાડ જિલ્લાના અંતરિયાળ ગામોની...

ધરમપુર: ચિંતન શિબિર 2025નું ભવ્ય સમાપન, CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો “અર્નિંગ વેલ, લિવિંગ વેલ”નો...

0
ધરમપુર: આજરોજ ધરમપુર સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે ત્રિદિવસીય રાજ્યકક્ષાના ચિંતન શિબિર 2025નું રવિવારે ભવ્ય સમાપન થયું. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તેમજ...

નર્મદાના AAP પ્રમુખ નિરંજન વસાવાનો સગો ભાઈ દારૂ સાથે પકડાયો.. હવે શું કરશે ચૈતર...

0
નર્મદા: ગુજરાતમાં દારૂબંધી કરવાને લઈને માહોલ ગરમાયો છે તેવામાં નર્મદામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાનો સગો ભાઈવીરભદ્રસિંહ વસાવા દારૂની બોટલો સાથે ઝડપાયા છે....