વિકસિત ભારત સંકલ્પ યાત્રાના પોકળ દાવા: આજે પણ ડેડિયાપાડાના અનેક ગામડાઓમાં નથી પહોંચી સરકારી...

0
ડેડીયાપાડા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર ગુજરાતમાં ફરી રહી છે ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો હેતુ કેન્દ્ર સરકારની...

મહાત્મા ગાંધી આશ્રમશાળા મોસદાના આદિવાસી બાળકોનું શિક્ષણ નગ્ન અવસ્થામાં

0
નર્મદા: આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજના બાળકો ઉચ્ચ અભ્યાસ મળી રહે આમ આદિવાસી વિસ્તારમાં અભ્યાસ મળી રહે આમ આઝાદી બાદ અલગ અલગ તાલુકામાં આશ્રમ શાળાઓ...

ચીખલીના માંડવખડક PHC દ્વારા માંડવખડક, ઘોડવણી, ઢોલુમ્બર, મિયાઝરી, અગાસી જેવા ગામોમાં રાષ્ટ્રીય કૃમિમુક્ત દિવસની...

0
ચીખલી: લોકોને ડિવોર્મિંગના મહત્વ અંગે જાગૃત કરવા 10 ફેબ્રુઆરીનો દિવસ રાષ્ટ્રીય કૃમિમુક્ત દિવસ તરીકે ચીખલી તાલુકાના માંડવખડક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત આવતાં માંડવખડક, ઘોડવણી,...

વાંસદાની મનપુર હાઈસ્કૂલના બાળકોનો ખેલ મહાકુંભ 2.0 માં જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન..

0
વાંસદા: વર્તમાન સમયમાં મનપુર હાઈસ્કૂલના બાળકોએ ગુજરાત સરકાર દ્વારા આયોજિત રમશે ગુજરાત જીતશે ગુજરાત ના હેતુ થી શરૂ કરેલ ખેલ મહાકુંભ 2.0 માં જિલ્લા...

નર્મદાના ખેલ મહાકુંભમાં સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ડેડીયાપાડાના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન.. 17-ગોલ્ડ, 6-સિલ્વર...

0
ડેડીયાપાડા: નર્મદામાં જિલ્લા કક્ષાએ યોજાયેલા ખેલ મહાકુંભમાં સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ડેડીયાપાડાના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવનાર તમામ...

નર્મદામાં શાળાના બાંધકામમાં કરોડો રૂપિયાની ભ્રષ્ટાચાર.. માધ્યમિક શાળા મોસીટ તેનું ઉત્તમ ઉદાહરણ.. જુઓ વિડીયો

0
નર્મદા: નર્મદા જિલ્લામાં આવેલ માધ્યમિક શાળા છેલ્લા 13 વર્ષ થી પ્રાથમિક શાળા મોસીટના ઓરડાઓમાં 9 થી 10 ધોરણના બાળકોને અભ્યાસ કરવામાં આવે છે. કોઈના...

વાંસદાના ઘોડમાળ ગામની પ્રા શાળાની કંપાઉન્ડ-વોલમાં બે મહિનામાં જ તિરાડ.. કૌભાંડી કોન્ટ્રાક્ટર વિરુદ્ધ અધિકારી...

0
વાંસદા: તાલુકાના ઘોડમાળ ગામની પ્રાથમિક શાળામા માજી તા.પં. પ્રમુખના પુત્ર હેમંત ગાવીતે બનાવેલ કંપાઉન્ડ-વોલમાં બે મહિનામાં જ તિરાડો પડી જતા આશ્ચર્ય શાળામા અભ્યાસ કરતા...

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને સુરતની SVNITનો 20મો પદવીદાન સમારોહ યોજાયો.

0
સુરત: ગતરોજ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી(SVNIT)ના ૨૦મા પદવીદાન સમારોહના અધ્યક્ષસ્થાનેથી દીક્ષાંત પ્રવચન કરતા એન્જિનિયરિંગ અને ટેકનોલોજી શૈક્ષણિક...

ધરમપુરના પીપરોળ વરસાદી દેવના ડુંગર પર ફરી અજાણ્યા લોકો દ્વારા લગાવાઈ આગ.. લોકમંગલમ્ ચેરીટેબલ...

0
ધરમપુર: લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબા, ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત તેમજ વનવિભાગ પંગારબારી રેન્જના સયુંકત ઉપક્રમે પીપરોળ ખાતે વરસાદી દેવના ડુંગર ઉપર વૃક્ષો રોપવામાં આવ્યા...

ધરમપુરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું આગમન..મોહાનગઢ પર રાજ સભાગૃહન ખુલ્લું મૂક્યું.. આદિવાસી સાડીઓ, ઘરેણાં...

0
ધરમપુર: આજરોજ શ્રીમદ્દ રાજચંદ્ર મિશન દ્વારા શ્રી ધરમપુર તીર્થક્ષેત્ર ખાતે નવનિર્મિત સત્સંગ અને ધ્યાન સંકુલ ‘રાજ સભાગૃહ’ને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ખૂલ્લું મૂક્યું હતું....