ધરમપુરના છેવાડે આવેલાં ખોબા ગામમાં ‘લક્ષ્મીબા છાત્રાલય’નો થયો પ્રારંભ.. હવે આદિવાસી બાળકોને ડ્રોપાઉટ નહિ...
ધરમપુર: 24 ફેબ્રુઆરીના રોજ ધરમપુર તાલુકાના બોર્ડરને અડીને આવેલ ખોબા અને આસપાસના વિસ્તારના લોકો માટે ખુશીનો દિવસ એટલે ખોબા ગામમાં લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ...
મહુવાના અનાવલના યુવક અને ચીખલીના બોડવાંક ગામની યુવતી આદિવાસી રીત રિવાજો પ્રમાણે લગ્ન વિધિથી...
મહુવા: હાલમાં લગ્નની સિઝન પુર જોશમાં ચાલી રહી છે ત્યારે આદિવાસી સમાજના જાગૃત યુવાનો આદિવાસી સમાજની ભુલાતી વિસરાતી પરંપરાગત રીત રિવાજો અપનાવી ભુલાતી વિસરાતી...
અર્શ ક્લિનિક અને ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી રંગપુર (સ) ખાતે યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ..
છોટાઉદેપુર: સમયસર આદિવાસી દર્દીઓને લોહીનું સગવડ પ્રાપ્ત બને એવા શુભ ઉદ્દેશ સાથે અર્શ ક્લિનિક અને સૂચીત સાથ ફાઉન્ડેશન દ્વારા ઇન્દુ બ્લડ બેંકના સહયોગ થી...
વર્લ્ડ સોશ્યલ ફોરમ સંદર્ભમાં નેપાળના કાઠમંડુમાં પાંચ દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારનું થયું આયોજન..
છોટાઉદેપુર: વર્લ્ડ સોશ્યલ ફોરમ હેઠળના સંદર્ભમાં નેપાળનાં કાઠમંડુ ખાતે તારીખ 15 થી 19 ફેબ્રુઆરી સુધી પાંચ દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં...
ધરમપુરના યુવકે અગમ્ય કારણોસર ગટગટાવી ઝેરી દવા.. સારવાર દરમિયાન થયું મોત..!
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના ઉકતા પાનવા ગામના 23 વર્ષના ગજેન્દ્રભાઇ બાબલુભાઇ પાડવીએ કોઇ અગમ્ય કારોણોસર ઝેરી દવા પી જતા તેમની તબીયત લથડી અને સારવાર...
નારગોલમાં યોજાયેલા ખેલ મહાકુંભમાં પોતાનો પરચમ લહેરાવતી કપરાડા તાલુકાની ચાવશાળા પ્રા. શાળાની બે વિદ્યાર્થિની
કપરાડા: એક દિવસ પહેલાં 23-2-24 ને શુક્રવારના રોજ નારગોલ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ 2.Oમાં એથલેટિક્સ વિભાગમાં કપરાડા તાલુકાની ચાવશાળા પ્રા. શાળાની વિદ્યાર્થિની...
હું આદિવાસી વિસ્તારમાં લોકો માટે દિવસ રાત મહેનત કરું છું તો ભાજપ મને રોકવા...
ભરૂચ: આદિવાસી ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાની આગેવાનીમાં શરૂ થયેલ સ્વાભિમાન યાત્રાના સફળતાપૂર્વક ત્રણ દિવસ પૂરા થયા. આ યાત્રા 21 દિવસ સુધી...
વાંસદા સર્કીટ હાઉસ ખાતે ભારત જોડો ન્યાયયાત્રાના સંદર્ભ યુવા કોંગ્રેસની યોજાઈ મીટીંગ..
વાંસદા: એક દિવસ પહેલાં વાંસદા તાલુકા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા આવનાર સમયમાં ભારત જોડો ન્યાયયાત્રાના સંદર્ભે વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં વાંસદા તાલુકાના સર્કિટ...
જમીનની ફળદ્રપુતા જાળવવા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરતા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા
નર્મદા: ખેડૂતોને ખેડૂતલક્ષી યોજનાઓ અને પ્રાકૃતિક કૃષિ અંગે માહિતગાર અને માર્ગદર્શિત કરવા માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને ખેતીવાડી વિભાગ નર્મદાના સંયુક્ત ઉપક્રમે...
લોકસભાની બેઠકોની વહેંચણી મુદ્દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સમજૂતી થઈ ગઈ છે:...
ડેડીયાપાડા: આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાએ એક વિડીયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું...
















