વર્ષોથી ભાજપના સાંસદો ચૂંટાઈને આવે છે, પરંતુ ચૂંટાયા બાદ તેઓ જનતાની એક પણ સમસ્યા...

0
ભરૂચ: ઇન્ડિયા ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પૂરી મજબૂતીથી ચૂંટણી લડવા જઈ રહી છે. હાલ ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતરભાઈ...

બારડોલીની જાણિતી હોસ્પિટલના હવસખોર ડોક્ટરે ૧૮ વર્ષની નર્સ પર કેબિનમાં ગુજાર્યો બળાત્કાર..

0
બારડોલી: હાલમાં જ  બારડોલીની જાણીતી હોસ્પિટલમાં ડોક્ટરે ફરજ પરની નર્સ સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બહાર આવી છે. જેના કારણે...

અનાવલ વીજ કંપનીની ઘોર બેદરકારીના કારણે જીવંત તાર રસ્તા પર તૂટી પડયો.. પણ કર્મચારીઓ...

0
વાંસદા: ગતરોજ મહુવા તાલુકાના અનાવલ વીજ કંપની (Electricity company)ની ઘોર બેદરકારીના કારણે તાર તૂટીને નીચે પડ્યાની ઘટના બની હતી. સદનસીબે ત્યાં કોઈ નિર્દોષ વ્યક્તિ...

કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણભાઈ રાઠવાના ભાજપમાં પ્રવેશ… અર્જુન રાઠવાએ આપી પ્રતિક્રિયા..જુઓ વિડીયો

0
છોટાઉદેપુર: આજે છોટાઉદેપુર જિલ્લાના રાજકારણમાં ઊથલપાથલ થઇ હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક કોંગ્રેસના નેતા નારણભાઈ ભાજપમાં ગયા એ કોઈ મોટી ઘટના નથી. કોંગ્રેસ પાસે...

સંદેશ ન્યુઝ ઈ-પેપરના પત્રકારે ડાંગ AAP ના સુનિલ ગામીત ભાજપમાં જોડાવવાની ફેલાવી ફેક ન્યુઝ.....

0
આહવા: સંદેશ ન્યૂઝ ના ઈ-પેપર માં એવી રીતે પ્રચાર કરવામાં આવેલ છે કે.. ડાંગ ના AAP ના ઉમેદવાર સુનિલ ગામીત ભાજપમાં જોડાશે... તે બાબતે...

અત્યાર સુધી ભાજપે આદિવાસી વિસ્તાર અને આદિવાસી સમાજ સાથે અન્યાય જ કર્યો છે: ચૈતર...

0
અંકલેશ્વર: ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતરભાઈ વસાવાને ભરૂચ લોકસભાના ઉમેદવાર આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી...

વાંસદામાં રાધા કિશન સ્કૂલ ઓફ નર્સિંગ દ્વારા લેમ્પ લાઇટિંગ અને શપથ ગ્રહણ સમારોહનું થયું...

0
વાંસદા: યશ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત રાધા કિશન સ્કૂલ ઓફ નર્સિંગ વાસદા ખાતે લેમ્પ લાઇટિંગ અને શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગતરોજ...

આદિવાસી ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાનો અંકલેશ્વર વિધાનસભાના ગામોમાં સ્વભિમાન યાત્રાનો ચોથો દિવસ..

0
અંકલેશ્વર: ગતરોજ આદિવાસી ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાનો અંકલેશ્વર વિધાનસભાના ગામોમાં સ્વભિમાન યાત્રાનો ચોથો દિવસ હતો ત્યારે અંકલેશ્વર વિધાનસભા ના ગામોમા ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા એ...

કપરાડા ITIના વાયરમેન વિષયના વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી થયાની કલ્પેશ પટેલને રજુવાત..

0
કપરાડા: આજરોજ વલસાડના છેવાડે આવેલાં કપરાડા તાલુકાના ITI વાયરમેન ક્ષેત્રમાં પોતાનું ભવિષ્ય બનાવવાનું સપના જોતા વિધાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સાથે છેતરપીંડી થઈ હોવાનું બહાર આવતાં...

ધરમપુરના છેવાડે આવેલાં ખોબા ગામમાં ‘લક્ષ્મીબા છાત્રાલય’નો થયો પ્રારંભ.. હવે આદિવાસી બાળકોને ડ્રોપાઉટ નહિ...

0
ધરમપુર: 24 ફેબ્રુઆરીના રોજ ધરમપુર તાલુકાના બોર્ડરને અડીને આવેલ ખોબા અને આસપાસના વિસ્તારના લોકો માટે ખુશીનો દિવસ એટલે ખોબા ગામમાં લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ...