દાહોદની બાળકીની હત્યા મામલે ભાજપના મંત્રી બચુ ખાબડ શું બોલ્યા..
દાહોદ: દાહોદમાં તોરણી પ્રાથમિક શાળા આદિવાસી સમાજની બાળકી હત્યાનો મામલો સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડનું એક નિવેદન...
ગળું કાપી નાખવાની ધમકીથી ડર્યા વગર મુસ્લિમ યુવતી સાથે પ્રેમલગ્નની ગ્રંથીમાં જોડતા છોટુદાદાના પૌત્ર.....
ઝઘડિયા: છોટુદાદાના પૌત્ર ગૌરવ વસાવાએ ધારોલીની 21 વર્ષીય મુસ્લિમ યુવતી ફઈઝા શેખ સાથે માતા-પિતા વિરુદ્ધ જઈ 27 ઓગસ્ટના રોજ હિંદુ ધર્મ હેઠળ વડોદરા ખાતે...
દાહોદની 6 વર્ષની માસુમ આદિવાસી દીકરી માટે CM ભુપેન્દ્ર પટેલની સંવેદનશીલતા મરી પરવારી છે.....
ગુજરાત: કોલકત્તામાં ડોકટર પર દુષ્કર્મ પછી હત્યાની ઘટના બાદ 6 સપ્ટેમ્બરે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા સાઈટ એક્સ ઉપર પોસ્ટ મૂકી પશ્ચિમ બંગાલના...
આદિવાસી ચૌધરી સમાજના જનનાયક અને ક્રાંતિકારી કિસાન નેતા “જીવણભાઈ ચૌધરી” ને પોતાના લોકો ભૂલી...
માંડવી: આપણે હંમેશા સાંભળ્યું છે કે ઇતિહાસ હમેશા જીતવાવાળા જ લખે છે અને કેટલીય લડાઇ એવી હોઈ છે જે જીતાય પણ છે પણ એને...
ડાંગની વિવાદિત એસ.એસ.માહલા કોલેજના કેમ્પસની તટસ્થ નિષ્પક્ષ તપાસ કરવા કોંગ્રેસ દ્વારા અપાયું આવેદનપત્ર..
ડાંગ: ગતરોજ ડાંગ કોંગ્રેસ દ્વારા કાર્યકારી પ્રમુખ સ્નેહલ ઠાકરે, ડાંગ IT CELL પ્રમુખ મનીષભાઈ મારકણા, યુથ પ્રમુખ રાકેશ પવાર, ડાંગ આદિજાતિ પ્રમુખ હરેશ ચૌધરી,...
વાંસદાના મોટી વાલઝર ગામે દીપડાનો આતંક, 10 વર્ષીય બાળકી પર હુમલો કર્યો, ગળા પર...
વાંસદા: વાંસદાના મોટી વાલઝર ગામે 10 વર્ષીય બાળકી પર દીપડાએ હુમલો કર્યો, જેનું પરિણામે ગામમાં ફરી એકવાર દીપડાના આતંકની અસર જોવા મળી છે. દીપડાએ...
વાંસદાના મનપુર હાઈસ્કૂલના બાળકો તાલુકા કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ..
વાંસદા: સ્પોર્ટ્સ ઓથરિટી ઓફ ગુજરાત ના માધ્યમ થી જિલ્લા રમત ગમત કચેરી નવસારી દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રજ્ઞા સૌરભ...
ખેરગામ બહેજ ગામમાંથી વહેતી તાન-માન નદીમાં નાહવા પડેલા યુવકની ડૂબી જતાં મોત.. લાંબી શોધખોળ...
ખેરગામ: આજરોજ ખેરગામ બહેજ ગામના પટેલ ફળિયામાંથી વહેતી તાન-માન નદીમાં નાહવા પડેલા યુવકનો પાણીનો પ્રવાહ અચાનક વધી જતાં તે ડૂબી ગયાની ઘટના બની હતી...
ગુજરાતમાં 11 માસ કરાર આધારિત નોકરી કરતા સરકારી તબિબોને કાયમી કરવા SASની મુખ્યમંત્રીને રજુવાત…
ખેરગામ: ગુજરાત રાજય સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લાના પ્રમુખ ડો. નીરવ પટેલ દ્વારા લાંબા સમયથી કરાર આધારિત સરકારી તબિબોને કાયમી કરવા અને અન્ય લાભો...
કપરાડામાં બસ ખોટકાતા મુસાફરો અટવાયા.. ખટારા બસને ધક્કો મારતા લોકો..
કપરાડા: વલસાડ ડેપો દ્વારા કપરાડા તરફ જતી બસો ખખડધજ મૂકવાને કારણે વલસાડ થી કપરાડા તરફ જતી મહત્વની સવારે 5:45 અને 6:30 ની બસ રૂટ...
















