કપરાડા વકીલ મંડળનો જજ કે.કે.નાથાણીની ઉપસ્થિતમાં થયો સ્નેહમિલન સમારોહ..
કપરાડા: ગતરોજ કપરાડા તાલુકા વકીલ મંડળ દ્વારા કોર્ટના માનનીય જજ શ્રી કે.કે. નાથાણી મુખ્ય અતિથિના ઉપસ્થિતમાં સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારી...
શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ધરમપુરમાં 27 થી 29 નવેમ્બર દરમિયાન રાજ્ય સ્તરીય ત્રિદિવસીય ચિંતન શિબિરનું...
ધરમપુર: શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ધરમપુરમાં 27 થી 29 નવેમ્બર દરમિયાન રાજ્ય સ્તરીય ત્રિદિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં મુખ્યમંત્રી સહિત રાજ્યના...
ચીખલીમાં પારિવારિક ઝઘડામાં કંટાળીને પતિએ એસિડ પીને આપઘાતના પ્રયાસ કર્યાનો કિસ્સો આવ્યો પ્રકાશમાં..
ચીખલી: ગતરોજ પારિવારિક ઝઘડામાં ચીખલી તાલુકાના બોડવાંક ગામમાં રેહતા પતિ પત્ની માંથી સાથેની કોઈ અજાણ્યા મામલામાં બોલાચાલી બાદ એક આધેડ પતિએ બાથરૂમમાં રાખેલું એસિડ...
બિરસામુંડાની 150 મી જન્મજયંતીએ ગુજરાત વિધાનસભામાં તેમના તૈલચિત્રની માંગ ફરી ગુંજી..
ઉનાઈ: આદિવાસી સ્વાભિમાનના જનનાયક બિરસા મુંડાની 150 મી જન્મજયંતીની ઉત્સાહભેર ઉજવાઈ જેમાં PM નરેન્દ્ર મોદીએ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આવીને આદિવાસી સમાજને સંબોધિત કર્યા...
ગુજરાતમાં અનુસૂચિત પાંચનો અમલ નહીં થાય તો નેપાળવાળી થશે.’ ધારાસભ્ય ચૈતર વસાવા
નેત્રંગ: ગતરોજ બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાએ જાહેરસભા યોજીને સરકાર ચેતવણી આપતાં કહ્યું કે જો અમારો પાંચમી અનુસૂચિમાં...
એકપણ ખેડૂતની ફરિયાદ આવશે તો..અધિકારીઓ તમારી ખેર નથી.. હર્ષ સંઘવી
સુરત: ગતરોજ સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનના વળતર મામલે અધિકારીઓને કડક ચેતવણી આપી કે સરકારે ખેડૂતોને...
વાંસદામાં બિરસાદાદાની જન્મજયંતીને લઈને સાંસદ ધવલ પટેલની આગેવાનીમાં યોજાયેલી રેલીમાં હજારોની સંખ્યામાં ઉમટ્યું માનવ...
વાંસદા: આજે વલસાડ જિલ્લાના વાંસડા ખાતે ભગવાન બિરસા મુન્ડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતિય ગૌરવ દિવસ’ની ઉજવણીમાં લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલની આગેવાની...
આદિવાસી સમાજ દ્વારા બિરસા જન્મજયંતિ 150 નિમિત્તે વલસાડની ધરમપુર ચોકડી ખાતે કરાઈ બિરસા મુંડાજીની...
વલસાડ: વલસાડ જિલ્લો આદિવાસી બહુધા વસ્તી ધરાવતો હોવા છતાં આજદિન સુધી આદિવાસી સંસ્કૃતિ કે મહામાનવોની નોંધપાત્ર રીતે નોંધ લેવામાં આવી નહીં હતી આથી વર્ષોથી...
નાનાપોંઢામાં બિરસાદાદા જન્મજયંતિની ઉજવણી: કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ ફૂલહાર કરી આપ્યો આદિવાસી એકતાનો સંદેશ..
નાનાપોંઢા: આજરોજ નાનાપોંઢા તાલુકામાં આવેલ બિરસા સર્કલ પાસે આદિવાસી જનનાયક બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી પરંપરાગત આદિવાસી રીતરિવાજો અને સંસ્કૃતિના રંગે રંગાઈ કપરાડા...
વાંસદાની બજરંગ ટીમ, કુમારશાળા, ભાજપના અગ્રણીઓ, યુવાનોની બાળકોમાં કૌશલ્યો વિકાસ માટે કબડ્ડી મેટની સાંસદને...
વાંસદા: કુમારશાળા, વાંસદા દ્વારા અહીં અભ્યાસ કરતા બાળકોમાં રમતગમત પ્રત્યેની રુચિ વધે અને રાષ્ટ્રીય રમત કબડ્ડીના કૌશલ્યોનો વિકાસ થાય તેવા ઉમદા હેતુથી વલસાડ લોકસભાના...
















