વાંસદામાં દીપડાનું મોત શંકાના દાયરામાં.. અત્યાર સુધી દીપડાના હુમલાઓના કિસ્સાઓ સાંભળ્યા હવે લોકચર્ચા છે...
વાંસદા: વાંસદા તાલુકાના ગામડાઓમાં હાલમાં દીપડાના બાળકો પર હુમલાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે આજે વાંસદાના ઉપસળ ગામમાં એક દીપડાના મરણ થયેલી હાલતમાં...
ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવનાર માંડવી સુગરનાં મુદ્દે આંદોલન ઉભુ કરવા અભિયાન શરૂ…
માંડવી: ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવનાર માંડવી સુગરનો મુદ્દો હવે વધુ વેગ પકડી રહ્યો છે માંડવી તાલુકામાં પોસ્ટર લગાવી નેતાઓને શોધી લાવવા ઈનામ જાહેર કર્યા...
લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ અને ધરમપુર નગરપાલિકા સંયુક્ત ઉપક્રમે ગાંધી જયંતિની ગાંધીબાગમાં ભવ્ય ઉજવણી..
ધરમપુર: આજરોજ ધરમપુર શહેરમાં આવેલ ગાંધી બાગ ખાતે 2 ઓકટોબર ગાંધી જયંતિની ઉજવણીનાં ભાગરૂપે ‘એવોર્ડ અને સન્માન સમારોહ’ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં લોકમંગલમ...
ગાંધી જયંતીના દિને નવીપેઢીમાં ગાંધીના વિચારોનું સિંચન કરવા અને ગ્રામો ઉત્થાનના કાર્યોનો દ. ગુજરાતના...
ભાવનગર: આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતીના દિને દક્ષિણ ગુજરાતના યુવા ગાંધીયન નિલમ પટેલનો ભાવનગર ખાતે આવેલ ગાંધી વિચાર સાથે શિક્ષણની સુવાસ ફેલાવતી લોકભારતી ગ્રામ...
ભરૂચ દૂધધારા ડેરીના સભાસદો વહીવટી હિસાબ માટે બોલાવાઈ સાધારણ સભા..
ભરૂચ: ભરૂચ દૂધધારા ડેરીના સભાસદો વહીવટી હિસાબ માટે સાધારણ સભા બોલાવવામાં આવી હતી ધી ભરૂચ ડિસ્સ્ટ્રીકટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિ. દૂધધારા ડેરી ભરૂચની...
સ્વરછ ભારત મિશન 4.0 નો કરાયો સરકારી પોલીટેકનિક વલસાડ ખાતે શુભારંભ..
વલસાડ: ગતરોજ સરકાર શ્રી દ્વારા આયોજીત "સ્વરછ ભારત મિશન 4.0 નો સરકારી પોલીટેકનિક વલસાડ ખાતે સંસ્થાના આચાર્યા શ્રી મતી રિંકુ શુકલા ના હસ્તે ડિજિટલ...
વાંસદામાં ભયનો માહોલ: બે બાળા પર હુમલા બાદ દીપડાને ટ્રેક કરવા જંગલમાં ડ્રોન કેમેરા...
વાંસદા: વાંસદા તાલુકાના મોટી વાલઝર અને ઉપસળ ગામમાં ત્રણ દિવસમાં બે બાળા પર દીપડાએ હુમલો કરતા આ વિસ્તારના લોકોમાં ભય ફેલાયો છે. ઘટનાને પગલે...
“સ્વચ્છતા હી સેવા 2024” અભિયાન અંતર્ગત ધરમપુરમાં થશે આર્ટ પીસના પ્રદર્શન..
ધરમપુર: "સ્વચ્છતા હી સેવા 2024" અભિયાન અંતર્ગત આજરોજ ધરમપુર શહેરમાં 'વેસ્ટ-ટુ-આર્ટ ફેસ્ટ' અંતર્ગત આર્ટ પીસના પ્રદર્શન માટે નિયુક્ત જગ્યા પ્રદાન કરવામાં આવી. જે દરમ્યાન...
આવતીકાલે 2 ઓક્ટોબર એટલે.. ગાંધી જયંતિ.. ક્યા પુસ્તકમાંથી ગાંધીને મળતાં મુંઝવણ ભર્યા પ્રશ્નોના જવાબ..
ધરમપુર: આવતીકાલે ગાંધી જયંતિ 2જી ઓક્ટોબરે છે. મહાત્મા ગાંધીએ જીવનભર સત્ય અને અહિંસાનો માર્ગ પસંદ કર્યો. બાપુએ વિશ્વના લોકોને માનવતાને પ્રભાવિત કરી. ગાંધી વીસમી...
6 વર્ષની બાળકીના હત્યારા આચાર્યને ફાંસીની માંગ.. નવસારી જિલ્લા યુવક કોંગ્રેસે આપ્યું આવેદનપત્ર..
દાહોદ: દાહોદમાં હત્યારા આચાર્યને ફાંસીની લોક માંગ ઉઠી રહી છે. ત્યારે દાહોદમાં છ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાં કરી હત્યા કરનાર આચાર્યને કડકમાં કડક...














