નર્મદામાં જંગલી દીપડાના હુમલામાં મહિલાનું મૃત્યુ,થતા ચૈતર વસાવાએ આગેવાનો સાથે પરિવારની લીધી મુલાકાત..

0
નર્મદા: નર્મદા જિલ્લાના અલવા ગામમાં જંગલી દીપડાના હુમલામાં મહિલાનું મૃત્યુ,થતા 'આપ' ધારાસભ્ય ચૈતર વસાવાએ આગેવાનો સાથે પરિવારની મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન ધારાસભ્ય શ્રી...

ચીખલીના ઘેજ ગામમાં જાતિગત ભેદભાવના કારણે સરપંચ, તલાટી અને ચીખલી TDO સામે નવસારી Dsp...

0
ચીખલી: ગતરોજ ચીખલીના ઘેજ ગામના આદિવાસી સમુદાય ના લોકો સાથે ગૌચર ની જમીનમાં ક્રિકેટ ટુર્નામેન્ટ બાબતે જાતિગત ભેદભાવ કરવા બદલ TDO શ્રી ચીખલી.સરપંચ/તલાટી ગ્રામ...

નર્મદા જિલ્લામાં કોંગ્રેસ દ્વારા મહિલા મહામંત્રી, પ્રમુખોની કરવામાં આવી વરણી.. જાણો કોને આપ્યા હોદ્દાઓ..

0
નર્મદા: ગુજરાતના જિલ્લા અને તાલુકા પંચાય ચૂંટણીઓને હવે ગણતરીના મહિના જ બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા પોતાના સંગઠનને મજબુત કરવા અને કાર્યકર્તાઓને કામે...

કપરાડામાં યોજાઈ તાલુકા પંચાયતની સામાન્ય સભા.. સરકારી તબીબોની ઘટ, અસ્ટોલ, નલ સે જલ યોજના,...

0
કપરાડા: આજરોજ વર્તમાનમાં સતાધારી અને વિરોધ પક્ષના સભ્યોએ તેમનું માન-સન્માન જળવાતું ન હોવાના અને અન્ય ઘણા મુદ્દાઓ પર કપરાડા તાલુકા પંચાયતની સામાન્ય સભા તાલુકા...

સરકારી પોલીટેકનિક વલસાડમાં ‘વિકાસ સપ્તાહ 2024’ ઉજવણીના ભાગરૂપે આજરોજ સેમિનારનું થયું આયોજન..

0
વલસાડ: આજરોજ વલસાડ જિલ્લાની સરકારી પોલીટેકનિક વલસાડ દ્વારા સરકારશ્રી દ્વારા નિર્દેશિત 'વિકાસ સપ્તાહ 2024' સંદર્ભે વિદ્યાર્થીઓ માટે સેમીનારનું આયોજન સંસ્થાના આચાર્યા શ્રીમતી રિંકું શુકલાના...

કમોસમી વરસાદના કારણે ખેલૈયાઓની મજા તો બગડી જ પણ, ડાંગરનો પાક લણતા ખેડૂતોને પણ...

0
નવસારી-ડાંગ-તાપી-વલસાડ: દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે ગુરૂવારે પણ 5 વાગ્યાના વહેલી સવારથી જ વાદળો ઘેરાવા સાથે સૂરજદાદા દર્શન દુર્લભ થયા હતા અને દિવસભર વાદળછાયા વાતાવરણ...

દશેરાના દિવસે ફાફડા જલેબી ખાવાની લોકમાન્યતા છે પણ આ વખતે ખાનારા જરા ચેતી જજો..

0
નવસારી-વલસાડ: નવરાત્રી પર્વ લોકોએ નવ દિવસ માતાજીના ગરબા હર્ષોલ્લાસથી ઉજવણી કરે છે અને દશમાં દિવસે દશેરાની પણ કેટકલી જગ્યાએ રાવણના પૂતળાંનું દહન કરી ઉજવણી...

ગુજરાત ST વિભાગમાં નોકરીની તક, પરીક્ષા વગર કરાશે સીધી ભરતી..

0
ગુજરાત: રોકાતા નહિ.. ગુજરાત સ્ટેટ રોડ G ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)એ ભુજ માટે એપ્રેન્ટિસ પદની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. લાયક ઉમેદવારોને સૂચના આપવામાં...

પ્રાકૃતિક ખેતીથી ખર્ચ ઘટયો અને આવક પણ વધવા લાગી હોવાનું ઉમરગામના ખેડૂતે જણાવ્યું..

0
ઉમરગામ: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના અંકલાસ ગામમાં પ્રાકૃતિક ખેતીની ધુણી ધખાવતા ખેડૂત હસમુખભાઇ મોહનભાઇ પટેલના મણીબા પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર અને પ્રાકૃતિક ખેતી આધારિત જંગલ...

37 જેટલી આદિવાસી બાળાઓએ માંડવી નરેણ આશ્રમશાળાના હવસખોર નરાધમ આચાર્યની ખોલી કરતૂતો..

0
માંડવી: માંડવીની નરેણ આશ્રમશાળાના ચકચારભર્યા કેસમાં એક પછી એક 37 જેટલી આદિવાસી બાળાઓએ નરાધમ અને હવસખોર આચાર્યની કરતૂતો બહાર લાવતા પોલીસને નિવેદન આપતાં કહ્યું...