વાલિયા ખાતે અતુલ ફાઉન્ડેશન અને સેવા રૂરલ ઝઘડીયાના સહયોગથી થયું નિશુલ્ક આંખ નિદાન તપાસ...
વાલિયા: ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકામાં વાલીયા ખાતે અતુલ ફાઉન્ડેશન અને સેવા રૂરલ ઝઘડિયાના સહયોગથી જરૂરિયાતમંદ અને ગરીબ લોકોના આંખના નિદાન માટે તપાસ અને ઓપરેશન...
108 એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ.. કપરાડાના મોરવાહાલ ગામની પ્રસુતાએ સ્વસ્થ બાળકને આપ્યો જન્મ..
કપરાડા: આજરોજ કપરાડા તાલુકના ચાવશાળાના જગીરી ભવાડા ટીમે મોરવાહાલ ગામના ફળિયાની પ્રસૂતાએ રસ્તામાં જ 108 એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ બાદ સ્વસ્થ બાળકને જન્મ આપ્યાની ઘટના...
માંડવી તાલુકાના નાગરિકોના પડતર પ્રશ્નોને નિરાકરણ લાવવા આગેવાનોની બેઠક…!
માંડવી: આજરોજ માંડવી તાલુકાના નાગરિકોના અસંખ્ય પ્રશ્નો આજે પડતર છે માંડવી તાલુકાના પડતર પ્રશ્નો અંગે સંવાદ થી સમાધાન કરવા માટે માંડવી તાલુકાના સામાજિક આગેવાનોની...
સરથાણા ખાતે યોજાયું દક્ષિણ ગુજરાત DGVCL કોન્ટ્રાક્ટર એસોસિયેશનનું ભવ્ય સ્નેહમિલન..
સુરત: આજરોજ સરથાણા ખાતે DGVCL કોન્ટ્રાક્ટર એસોસિયેશન દ્વારા ભવ્ય સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા અને દક્ષિણ ગુજરાતના અલગ-અલગ...
SASએ ફરી એક વખત પેરામેડિકલનો અભ્યાસ કરતી દિકરીના પિતાને આપી આર્થિક સહાય..
ચીખલી: સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજય દ્વારા છેવાડાના કપરાડા તાલુકાના એક આંતરિયાળ ગામના સામાન્ય પરિસ્થિતિ ધરાવતા પિતાની આંખોના તારા સમાન દિકરી પેરામેડિકલ શાખામાં પ્રવેશ...
નાનાપોઢાંમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિકમહા સંઘ વલસાડ દ્વારા બિરસા મુંડાની જન્મ જ્યંતીની ઉજવણી..
નાનાપોઢાં: આજરોજ અખિલ ભારતી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંગ વલસાડ આયોજિત દ્વારા બિરસા મુંડાની 149 ની જન્મ જયંતીની ઉજવણી કપરાડા તાલુકાના નાનાપોઢાંમાં બિરસા મુંડા સર્કલ ખાતે...
બિરસા મુંડા એવોર્ડ 2024 મેળવનાર ડો દયારામ વસાવા અને કાંતિભાઇ પાડવી કોણ છે ?...
દિલ્લી: ધરતી આબા બિરસા મુંડાની 149 મી જન્મ જયંતિ ઉજવણીનું આયોજન 17 નવેમ્બર 2024 રવિવારના રોજ સવર્ણ જયંતિ ઓડિટરીયમ લેડી હારડિંગ મેડિકલ કૉલેજ દિલ્હી...
ભરૂચમાં SRF ફાઉન્ડેશન દ્વારા 89 કેન્દ્રોના આંગણવાડી બહેનો માટે બાલ વિકાસ અને આંગણવાડી મેળાનું...
નેત્રંગ: SRF ફાઉન્ડેશન દ્વારા ભરૂચ જિલ્લાની ૮૯ આંગણવાડી કેન્દ્રોના બહેનો માટે બાલ વિકાસ અને આંગણવાડી મેળા આયોજન કરવામાં આવ્યૂ હતું. જે આજ રોજ તા;...
ખેરગામના રૂઝવણી ગ્રામ પંચાયતના સંચાલકો વિરુદ્ધ નાણા ઉચાપાત કર્યા હોવાના આક્ષેપ સાથે ટીડીઓને ફરિયાદ..
ખેરગામ: ગતરોજ ખેરગામની રૂઝવણી ગ્રામ પંચાયત ના સંચાલકોએ ગામમાં કેટલાક વિકાસ કામો કાગળ પર બતાવી તે કામો ના નાણા મંજૂર કરાવી સરકારી નાણા ચાઉં...
ભાજપ સરકારે આદિવાસી વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ કરી બંધ.. શું કહ્યું ચૈતર વસાવા
નર્મદા: આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા એક અત્યંત ગંભીર મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું કે, અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ...
















