કપરાડા પ્રાંત અને પોલીસ રેલી અને સભાના વિરુદ્ધમાં.. અનંત પટેલ લોક હકો અને અધિકારો...
કપરાડા: આજે ગણતંત્ર દિવસના ઉજવણી સમગ્ર દેશ કરી રહ્યો છે કારણ કે આજના દિવસે આપણા દેશમાં બંધારણ લાગુ થયું અને દેશને બંધારણના ધારાધોરણો પ્રમાણે...
આજરોજ સરકારી પોલીટેકનિક વલસાડ ખાતે ૭૬ મો પ્રજાસત્તાક પર્વ ધામધૂમથી ઉજવાયો..
વલસાડ: આજરોજ સરકારી પોલીટેકનિક વલસાડ ખાતે ૭૬ મો પ્રજાસત્તાક પર્વ આચાર્ય શ્રી ની અધ્યક્ષતામાં ઉજવવામાં આવ્યો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ચંદન સ્ટીલ ના પ્રતિનિધિ...
તાપીમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરાયું, CM ભૂપેન્દ્ર પટેલ રહ્યાં હાજર..
ગુજરાત: તાપી જિલ્લામાં 76મા રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે જેમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ, સાથે સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર...
સુરત જિલ્લાના આયોજન મંડળની બેઠકમાં જનસુવિધાના વિકાસ માટેના કામો મંજૂર કર્યાં.
સુરત: મારા પ્રભારી જિલ્લા સુરતના જિલ્લા સેવા સદન ખાતે સુરત જિલ્લા આયોજન મંડળની બેઠક યોજી વર્ષ 2025-2026 માટે રૂ. 1344 લાખના 448 જનસુવિધાના વિકાસ...
મિશનરી-મુસ્લિમ શૈક્ષિણક શાળાઓ અને સંસ્થાઓને ઝટકો.. વડી અદાલતે સરકારપક્ષે આપ્યો શું ચુકાદો.. જાણો
ગુજરાત: હાલમાં ગુજરાતમાં મિશનરી(ખ્રિસ્તી ધર્મ સંચાલિત) શૈક્ષણિક સંસ્થાઓ ચાલે છે, આ સિવાય ભાષા અથવા ધર્મના આધાર પર જેમનો સમાવેશ લઘુમતીમાં થાય છે, એ તમામ...
રાજપીપલા બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં બિન આદિવાસીઓની ભરતી મુદ્દે જિલ્લા કલેકટરને રજૂઆત..
રાજપીપળા: રાજપીપળા ખાતે આવેલી બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં હાલ વિવિધ જગ્યાઓ ઉપર ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં તમામ કેટેગરીમાં જનરલ કેટેગરીની...
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામે તળાવમાં ઉગેલ વનરાજીથી ઝેરી જાનવરોના ઉપદ્રવથી લોકો પરેશાન..
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સિમધરા ગામે આવેલ તળાવ કાયમ માટે વનરાજીથી છવાયેલું રહેતું હોઇ તળાવના સ્થાને કોઇ જંગલ વિસ્તાર ઉભો હોય એમ દેખાય...
વલસાડમાં ટ્રિપલ અકસ્માત કાર..રિક્ષા અને બાઇક અથડાયાં…
વલસાડ: વલસાડ અતુલ રોડ ઉપર આવેલા વશીયર નજીક પસાર થતી વેગન આરના ચાલકે અચાનક ટર્ન લેતાં રિક્ષા અને બાઇક સાથે અથડાઇ જતાં અકસ્માત સર્જાયો...
ભરૂચ શહેર પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે તૈયાર.. શહેરના મુખ્ય માર્ગો રંગબેરંગી લાઈટોથી સજાવટ, તિરંગા...
ભરૂચ: 76મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ભરૂચ શહેરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોને રંગબેરંગી લાઈટોથી...
ઉમરગામ આદિવાસી સમાજ દ્વારા રાજ્યપાલને સંબોધીને મામલતદારને આવેદનપત્ર અપાયું..
ઉમરગામ: ઉમરગામ તાલુકાના ગામડાઓમાં વધી રહેલી સમસ્યા અને વહેલી તકે તેનું નિરાકરણ લાવવાની માંગ સાથે ઉમરગામ આદિવાસી સમાજ દ્વારા રાજ્યપાલને સંબોધીને મામલતદારને આવેદનપત્ર આપવામાં...
















